JEE Main 2021: પરીક્ષાના દિવસે આ બાબતોને ધ્યાનમાં રાખો, નહીં તો તમે પરીક્ષા આપી શકશો નહીં

JEE Main Exam 2021: JEE મુખ્ય પરીક્ષા 23 થી 26 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા 2 શિફ્ટમાં લેવામાં આવશે.

JEE Main 2021: પરીક્ષાના દિવસે આ બાબતોને ધ્યાનમાં રાખો, નહીં તો તમે પરીક્ષા આપી શકશો નહીં
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 13, 2021 | 6:39 PM

JEE Main 2021 Exam: JEE મુખ્ય પરીક્ષા 23 થી 26 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા માટે એડ્મિટ કાર્ડ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ હજુ સુધી પોતાનું પ્રવેશ કાર્ડ (JEE Main Admit Card 2021) ડાઉનલોડ કર્યું નથી તે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in ની મુલાકાત લઈને તેને ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા દરમિયાન, ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલો કરે છે, જેના કારણે તેમની બધી મહેનત પર પાણી ફરી જાય છે. આવી સ્થિતિમાં, અમે વિદ્યાર્થીઓ માટે કેટલીક વાતો લાવ્યા છીએ, જેને ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

JEE Main 2021 ની પરીક્ષા પર આ બાબતો ધ્યાનમાં રાખો

1. સૌ પ્રથમ, પરીક્ષાના દિવસે સમયસર પહોંચો. વહેલી તકે ઘરની બહાર નીકળો જેથી તમે ટ્રાફિકમાં ફસાઈ જાઓ તો પણ તમને પરીક્ષા માટે મોડું ન થાય. ધ્યાનમાં રાખો કે પરીક્ષા કેન્દ્ર પર મોડા પહોંચ્યા તો, તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં, તેથી જ તમે સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચશો.

2. તમારું પ્રવેશ કાર્ડ (Admit Card)લેવાનું ભૂલશો નહીં. કોઈપણ પરીક્ષા માટે એડમિટ કાર્ડ ફરજિયાત હોય છે, અને જો તમને એડમિટ કાર્ડ વગર પહોંચ્યા તો તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. એડમિટ કાર્ડ સાથે એક ફોટો આઈડી પણ જરૂરથી લઈ જાવ.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

3. પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા ખંડ માં મોબાઈલ, ઘડિયાળ, ઈલેક્ટ્રોનિક ડિવાઇસ, નોટ પેઇડ, નોટ બુક અને અન્ય કોઈ પણ ચોપડી લઈને ન જાવ.

4. પરીક્ષા કેન્દ્ર અને પિકશ ખંડમાં સોશિયલ ડિસ્ટનસ જાળવી રાખો.

5. મહામારીની વચ્ચે, વિદ્યાર્થીઓ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને ફેસ માસ્ક, ગ્લોઉસ અને સાથે બીજી અન્ય વસ્તુઓ પણ સામિલ છે.

6. વિદ્યાર્થીઓએ પરીક્ષાના દિવસે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરીને લઈ જવાનું રહેશે.

અમે જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં યોજાનારી જેઇઇ મેઈન પરીક્ષા 2 શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9.00 થી બપોરના 12.00 અને બીજી શિફ્ટ બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી રહેશે. આ વખતે 15 વૈકલ્પિક પ્રશ્નોમાં નેગેટિવ માર્કિંગ થશે નહીં. આ વર્ષે, પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે. આ પહેલી વાર છે જ્યારે આ પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે. આ વખતે પરીક્ષા અંગ્રેજી, હિન્દી, ઉડિયા, મરાઠી, ગુજરાતી, ઉર્દુ, તમિલ, તેલુગુ, આસામી, બંગાળી, કન્નડ, મલયાલમ, પંજાબી ભાષામાં લેવામાં આવશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">