ICSEએ ધોરણ 10ની પરિક્ષા રદ કરી, ધો.12ની પરિક્ષા હાલ પુરતી મુલતવી

દેશમાં કોરોના સંક્રમણના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, આઇસીએસઇએ (ICSE) ધોરણ દસ બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

ICSEએ ધોરણ 10ની પરિક્ષા રદ કરી, ધો.12ની પરિક્ષા હાલ પુરતી મુલતવી
ICSE એ ધોરણ 10ની પરિક્ષા રદ કરી, ધોરણ 12ની પરિક્ષા મૌકુફ રાખી. (પ્રતિકાત્મક તસવીર)
Follow Us:
| Updated on: Apr 20, 2021 | 10:01 AM

ICSE ( Indian Certificate of Secondary Education) એ ભારતમાં વ્યાપક પ્રમાણમાં ભરડામાં લઈ ચૂકેલા કોરાનાને કારણે, ધોરણ 10ની પરિક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જ્યારે ધોરણ 12ની પરિક્ષાઓ હાલ પુરતી મૌકુફ રાખવાની પણ જાહેરાત કરી છે.

દેશમાં આવેલી કોરોનાની સુનામીને કારણે, અનેક રાજ્યોએ તેમના બોર્ડની પરિક્ષાઓ મૌકુફ રાખવાની અથવા તો રદ કર્યાની સત્તાવાર જાહેરાત કરી ચૂક્યા છે. જેમાં આજે ઈન્ડિયન સર્ટીફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ( ICSE ) પણ ધોરણ 10ની પરિક્ષા રદ કરવાની અને ધોરણ 12ની પરિક્ષા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં હાલ પુરતી મૌકુફ રાખવાની જાહેરાત કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">