Independence Day 2021 : દેશની સૈનિક સ્કૂલમાં છોકરીઓ પણ ભણશે પીએમ મોદીએ લીધો નિર્ણય

બે થી અઢી વર્ષ પહેલા દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ મિઝોરમની સૈનિક શાળામાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગરીબી સામે લડવા માટે બનાવવામાં આવી છે

Independence Day 2021 :  દેશની સૈનિક સ્કૂલમાં છોકરીઓ પણ ભણશે પીએમ મોદીએ લીધો નિર્ણય
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 4:45 PM

ભારત આજે પોતાની આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. પીએમ મોદીએ (PM Modi ) લાલ કિલ્લા પરથી દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.  આ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય લેતા પીએમ મોદીએ કહ્યું કે હવે દેશની તમામ સૈનિક શાળાઓ (Sainik Schools) દેશની દીકરીઓ માટે ખોલવામાં આવશે.  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે હું દેશવાસીઓ સાથે ખુશી વહેંચી રહ્યો છું. મને લાખો દીકરીઓના સંદેશા મળતા હતા કે તેઓ પણ સૈનિક શાળામાં ભણવા માંગે છે, સૈનિક શાળાઓના દરવાજા તેમના માટે પણ ખોલવામાં આવે.

બે થી અઢી વર્ષ પહેલા દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ મિઝોરમની સૈનિક શાળામાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગરીબી સામે લડવા માટે બનાવવામાં આવી છે.તેમણે કહ્યું કે ભાષાને કારણે પ્રતિભા પાંજરામાં બંધાયેલી રહેતી હતી. એ પણ કહ્યું કે આજે દેશમાં 21 મી સદીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ પણ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તેમણે કહ્યું, “જ્યારે ગરીબની દીકરી, ગરીબનો દીકરો માતૃભાષામાં ભણ્યા પછી પ્રોફેશનલ્સ બનેશે, ત્યારે તેમની ક્ષમતા સાથે ન્યાય થશે. હું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ગરીબી સામેની લડાઈમાં એક સાધન માનું છું

વડાપ્રધાને કહ્યું કે લદ્દાખ પણ તેના વિકાસની અમર્યાદિત સંભાવનાઓ તરફ આગળ વધી રહ્યુ છે. એક તરફ લદ્દાખ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચના જોઈ રહ્યું છે, તો બીજી તરફ ‘સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી’ પણ લદ્દાખને ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બનાવી રહી છે.સિંધુ નદીના નામ પર ખુલનારા વિશ્વવિદ્યાલય માટે કેન્દ્ર સરકારે બિલ પાસ કરાવી લીધુ છે.

લોકસભામાં ગુરુવારે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સંશોધન) વિદ્યેયક 2021 રજૂ કરવામાં આવ્યુ જેમાં સંઘ રાજ્ય ક્ષેત્ર લદ્દાખમાં એક કેન્દ્રીય વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે લદ્દાખમાં આ યુનિવર્સિટીની સ્થાપનાનો મૂળ ઉદ્દેશ અહીં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.22 જુલાઇએ કેન્દ્રીય કેબિનેટે લદ્દાખમાં સિંધુ યુનિવર્સિટીની સ્થાપના માટે મંજૂરી આપી હતી.

આ પણ વાંચો :શાળાઓ ખોલાવવા ધોરણ 12નો વિદ્યાર્થી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અરજી દાખલ કરી જણાવ્યુ કઇ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે બાળકો

આ પણ વાંચો :IOCL Recruitment 2021: ઇન્ડિયન ઓઈલમાં ધોરણ 10 અને 12 પાસ માટે બમ્પર ભરતી, આ રીતે કરો અરજી

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">