CBSE-ICSE Class 12 : ધોરણ 12ની પરીક્ષાઓ અંગે બેઠક, પરીક્ષા લેવાશે કે નહી તેને લઇ લેવાઇ શકે છે નિર્ણય

સોશિયલ મીડિયામાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવાની માગ વચ્ચે આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક બેઠક બોલાવી છે.

CBSE-ICSE Class 12 : ધોરણ 12ની પરીક્ષાઓ અંગે બેઠક, પરીક્ષા લેવાશે કે નહી તેને લઇ લેવાઇ શકે છે નિર્ણય
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 23, 2021 | 11:14 AM

CBSE-ICSE Class 12 : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન ધોરણ 12ની (CBSE Class 12) પરીક્ષાઓ ઘણા લાંબા સમયથી સ્થગિત છે. એવામાં લાખો વિધાર્થીઓ પરીક્ષાની તારીખ જાહેર થાય તેની રાહ જોઇ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવાની માગ વચ્ચે આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક બેઠક બોલાવી છે. જેમાં CBSE-ICSEની ધોરણ 12ની પરીક્ષાઓ ઉપરાંત નીટ (NEET) અને જેઇઇ મેઇન્સ (JEE Mains ) સહિત અન્ય પરીક્ષાઓ પર નિર્ણય લેવાઇ શકે છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે (Education Minister Nishank) શનિવારે ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેન્દ્ર સરકાર રવિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, સ્ટેટ બોર્ડના અધ્યક્ષ અને સંબંધિત અધિકારી સાથે હાઇલેવલ મીટિંગ કરશે. ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ પર અધિકારીઓ અને મંત્રીઓની વર્ચ્યુઅલ મીટિંગ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે (23 મે) સવારે 11.30 વાગ્યે થશે.

નિશંકે રાજ્યના શિક્ષણ મંત્રીઓ અને સચિવોને બેઠકમાં હાજર રહેવા કર્યો અનુરોધ 

આ બેઠકમાં નિશંક સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની તેમજ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડકર પણ હાજર રહેશે. શિક્ષણ મંત્રી નિશંકે રાજ્ય સરકારના તમામ શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવોને આ બેઠકમાં હાજર રહેવા અને આગામી પરીક્ષાઓના સંબંધમાં પોતોના વિચારો રજૂ કરવા માટે અનુરોધ કર્યો છે.

ઝારખંડના મુખ્યમંત્રીએ ટ્વીટ કરી માગ્યા સૂચનો 

આપને જણાવી દઇએ કે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આજે સવારે ટ્વીટ કરીને કહ્યુ કે પ્રદેશ કક્ષાએ ધોરણ 12માં (ઇન્ટમીડિએટ) અભ્યાસ કરનારા બાળકોના માતા-પિતા, શિક્ષકો અને વિધાર્થીઓ પાસેથી આ વર્ષની બોર્ડની પરીક્ષાને લઇ અભિપ્રાય લેવા ઇચ્છુ છું. કૃપા કરીને તમારા અમૂલ્ય સૂચનો કમેન્ટ કરી શેર કરો. આનાથી મને ભારત સરકાર સાથે થનારી મીટિંગમાં તમારા વિચારો અને મુશ્કેલીઓને સારી રીતે રજૂ કરવામાં વધારે મદદ મળશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">