AHMEDABAD : કોર્પોરેશન દ્વારા શાળાઓમાં સિલિંગ ઝુંબેશ, ધોરણ 10નું પરિણામ અટવાઈ શકે છે

AHMEDABAD : કોર્પોરેશનની સિલિંગ ઝુંબેશમાં શહેરની 30 શાળાઓને સિલ મારી દેવાયા છે. આવતીકાલથી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ અને નવા સત્રનો પ્રારંભ થશે.

AHMEDABAD : કોર્પોરેશન દ્વારા શાળાઓમાં સિલિંગ ઝુંબેશ, ધોરણ 10નું પરિણામ અટવાઈ શકે છે
ફાઇલ
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Jun 06, 2021 | 8:03 PM

AHMEDABAD : કોર્પોરેશનની સિલિંગ ઝુંબેશમાં શહેરની 30 શાળાઓને સિલ મારી દેવાયા છે. આવતીકાલથી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ અને નવા સત્રનો પ્રારંભ થશે. શાળાઓને સિલ મારતા શિક્ષણકાર્ય અને ધોરણ 10નું પરિણામ તૈયાર કરવાની કામગીરી અટવાઈ શકે છે. ત્યારે સંચાલક મંડળે શાળાઓના સિલ તાત્કાલિક ખોલવા માંગ કરી છે. જો શાળાઓના સિલ નહીં ખોલવામાં આવે તો ધોરણ 10ના પરિણામ તૈયાર કરવામાં વિલંબ થઈ શકે છે. શાળાઓ પાસે બીયુ પરમિશન અને બાંધકામના દસ્તાવેજો ના હોવાથી સિલ મારવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને ફાયર NOCમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે સંચાલક મંડળે સરકારના નિર્ણયને આવકાર્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં 30 જેટલી શાળાઓને સિલ મારી દેવાયા છે તે ગંભીર બાબત છે.

ગુજરાત બોર્ડે 10 જૂન સુધીમાં ધોરણ 10નું પરિણામ તૈયાર કરી 18 જૂન સુધીમાં વિદ્યાર્થીઓના માર્ક્સ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવા તમામ શાળાઓને આદેશ કર્યો છે. આ બાબતે સંચાલક મંડળે મેયર અને મ્યુનિ કમિશનરને શાળાઓના સિલ ખોલવા રજુઆત કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જે શાળાઓ પાસે બીયુ અને બાંધકામના દસ્તાવેજો ના હોવાને કારણે સિલ મારવામાં આવ્યા છે તેને ખોલવા માંગ કરી છે.જો સિલ ખોલવામાં નહીં આવે તો ધોરણ 10નું પરિણામ શાળાઓ કેવી રીતે તૈયાર કરશે તે પ્રશ્ન ઉભો થયો છે. બોર્ડના પરિણામો તૈયાર થઈ શકે તે માટે સિલ ખોલવા જરૂરી છે.

આ અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે શાળાને બિયુ મેળવવા 3 કે 6 મહિનાનો સમય આપવામાં આવે. જૂની શાળાઓ પાસે નકશાઓ કે રાજચિઠ્ઠી નથી તેવી શાળાઓ સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપે તો માન્ય રાખવું જોઈએ. મુખ્યમંત્રીને આ બાબતે અમારી અપીલ છે કે કોર્પોરેશનના સત્તાધીશોને શાળાઓના સિલ ખોલવા બાબતે સૂચનાઓ આપે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">