Ahmedabad: અભ્યાસ માટે સરકારી શાળાનું વધ્યુ ચલણ, 12 દિવસમાં 16 હજાર વિધાર્થીઓએ સરકારી શાળામાં લીધું એડમિશન

Ahmedabad : એક સમય એવો હતો જ્યારે વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળામાં(Private School) મુકવાનું પસંદ કરતા હતા. પરંતુ હવે સરકારી શાળાઓ (government school) આધુનિક બનતા તેમજ શિક્ષણ સ્તર સુધરતા સરકારી શાળાઓમાં એડમીશન લઇ રહ્યા છે.

Ahmedabad: અભ્યાસ માટે સરકારી શાળાનું વધ્યુ ચલણ, 12 દિવસમાં 16 હજાર વિધાર્થીઓએ સરકારી શાળામાં લીધું એડમિશન
12 દિવસમાં 16 હજાર વિધાર્થીઓએ એડમિશન લીધા
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 19, 2021 | 4:31 PM

Ahmedabad : એક સમય એવો હતો જ્યારે વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળામાં (Private School)  મુકવાનું પસંદ કરતા હતા. પરંતુ હવે સરકારી શાળાઓ (government school) આધુનિક બનતા તેમજ શિક્ષણ સ્તર સુધરતા સરકારી શાળાઓમાં બાળકો મોટી સંખ્યામાં એડમીશન લઇ રહ્યા છે.

12 દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં 16000 નવા વિધાર્થીઓએ એડમીશન લીધુ છે. તો ધોરણ 2 થી 8 સુધીમાં ખાનગી શાળામાંથી 1200 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે તો અમદાવાદ મહાનગરપાલિકા સંચાલીત અંગ્રેજી માધ્યમની શાળાઓમા વેઇટીંગ પણ ચાલી રહ્યુ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ સ્કુલ બોર્ડ સંચાલિત શાળાઓમા શિક્ષણની ગુણવતા તેમજ શાળામાં મળતી સુવિધામાં વધારો કરવાથી એક સારુ પરિણામ એ આવ્યુ છે કે વિધાર્થીઓ હવે સરકારી શાળામાં એડમીશન લઇ રહ્યા છે તો કેટલાક વિધાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારીમાં એડમીશન લઇ રહ્યા છે.

આ માટેનું એક કારણ કોરોનાને કારણે લોકોની નબળી પડેલી આર્થિક સ્થિતિ પણ હોઇ શકે પરંતુ. એ હકીકત છે કે હાલ સરકારી શાળાની બોલબાલા વધી છે. તારીખ સાત જુનથી 19 જુન સુધી 16000 વિધાર્થીઓએ એડમીશન લીધુ છે અને તેમાં પણ અંગ્રેજી માધ્યમ શાળાઓ મોટા ભાગે ફૂલ થઈ ગઈ છે જેના કારણે એડમિશન માટે વેઇટિંગ પણ વધ્યું છે.

શહેરમાં અમદાવાદ સ્કુલ બોર્ડ સંચાલિત કુલ 468 શાળાઓ છે જે પૈકી  જેમાં 37 અંગ્રેજી માધ્યમ જ્યારે 64 હિન્દી માધ્યમની શાળા છે તો 468 શાળાઓમાં કુલ 4 હજાર શિક્ષક ફરજ બજાવે છે. જેમાં 25 શિક્ષક પીએચડી થયેલ છે જેનાથી શિક્ષણનું સ્તર સુધર્યું હોવાથી પણ એડમિશન વધ્યાંનું અધિકારી જણાવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે 2018- 19 માં 14 હજાર. 2019 -20 માં 15 હજાર તો 2020 – 21 માં 18 હજાર બાળકોએ ધોરણ એકમાં પ્રવેશ કર્યો હતો. જેની સરખામણીએ આ વર્ષે 25 હજાર આંકડો પહોંચે તેવું અધિકારીઓ માની રહ્યા છે. તો ધોરણ 2 થી 8 માં 12 દિવસમાં 1200 બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવ્યા હોવાનું નોંધાયું છે, તો સાથે જ શહેરના ઇન્દ્રપુરી-કાલુપુર -સરદાર પટેલ પબ્લીક સ્કુલ જેવી શાળાઓમા વેઇટીંગ ચાલી રહયા હોવાનું પણ સામે આવ્યું છે.

એટલું જ નહીં પણ અમદાવાદ સ્કુલ બોર્ડ દ્વારા શહેરમાં 10 નવી સ્માર્ટ શાળા બનાવાઈ છે જેમાં 5 નું લોકાર્પણ થઈ ગયું છે તો 5નું બાકી છે. જે ટૂંક સમયમાં લોકાર્પણ કરી દેવાશે તો વધૂ નવી 25 સ્માર્ટ શાળા પણ બનાવાનો લક્ષ્યાંક છે. જોકે કોરોનાને કારણે કામગીરી અટકી પડી હતી જે ફરી પૂર્વવત કરી શાળા બનાવાની ખાતરી અધિકારીએ આપી છે.

જેથી વાલી અને વિદ્યાર્થીઓને નવી શાળા સાથે નવો ઓપશન મળી રહે. મહત્વનું છે કે એવા અનેક લોકો છે જેઓ સરકારી શાળામા ભણ્યા છે અને આજે મોટા હોદા પર છે. ત્યારે આશા રાખીએ કે ફરી સરકારી શાળામા ભણવાનો ગ્રાફ વધે અને આવી શાળાઓ દ્વારા તેજસ્વી તારલા બહાર આવે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">