ધનતેરસમાં ગાયની પૂજાનું વિશેષ મહત્વ, સુરતમાં ધનુપૂજાથી કરાઇ ઉજવણી
સુરતમાં ધનતેરસના દિવસે ધનું એટલે ગાયની પૂજા કરાઇ. શાસ્ત્રોક્ત પ્રમાણે ધનતેરસના દિવસે ગાયની પૂજા એજ ધનતેરસ કહેવાય છે. દર વર્ષે ધનતેરસના દિવસે ભાજપના નેતા નીતિન ભજિયાવાળા ગાયની પૂજા કરે છે. ગૌપૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન ધાન્ય વધે છે તેવી લોકવાયકા છે. આજે સુરતના દરેક ગૌશાળામાં ગાયની પૂજા થાય છે. Web Stories View more […]
સુરતમાં ધનતેરસના દિવસે ધનું એટલે ગાયની પૂજા કરાઇ. શાસ્ત્રોક્ત પ્રમાણે ધનતેરસના દિવસે ગાયની પૂજા એજ ધનતેરસ કહેવાય છે. દર વર્ષે ધનતેરસના દિવસે ભાજપના નેતા નીતિન ભજિયાવાળા ગાયની પૂજા કરે છે. ગૌપૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન ધાન્ય વધે છે તેવી લોકવાયકા છે. આજે સુરતના દરેક ગૌશાળામાં ગાયની પૂજા થાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો