દિવાળી: ઘરની સાફ સફાઈ કરતી વખતે રાખો આ ધ્યાન, નહીં રહે વાસ્તુદોષ!

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. લોકો આ તહેવાર પહેલાં જ પોતાના ઘરની સાફ સફાઈ કરાવી લે છે. આ વખતે 27 ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. જાણીશું કઈ વસ્તુઓ ઘરમાં વાસ્તુદોષ પેદા કરી શકે અને તેનું નિવારણ કેવી રીતે લાવવું? Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

દિવાળી: ઘરની સાફ સફાઈ કરતી વખતે રાખો આ ધ્યાન, નહીં રહે વાસ્તુદોષ!
Follow Us:
| Updated on: Oct 22, 2019 | 12:49 PM

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. લોકો આ તહેવાર પહેલાં જ પોતાના ઘરની સાફ સફાઈ કરાવી લે છે. આ વખતે 27 ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. જાણીશું કઈ વસ્તુઓ ઘરમાં વાસ્તુદોષ પેદા કરી શકે અને તેનું નિવારણ કેવી રીતે લાવવું?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો :   9 સરળ સ્ટેપ્સમાં ઘેર બેઠા EPF ની રકમ કરો ઓનલાઇન ટ્રાન્સફર! જુઓ VIDEO

દિવાળીના દિવસે ગણેશ-લક્ષ્મીની પૂજા કરવામાં આવતી હોય છે. એવું માનવામાં આવે છે કે જેમનું ઘર સાફ હોય તેમને ત્યાં આવીને માતાજી આર્શીવાદ આપે છે. જે ઘરમાં સાફ-સફાઈ રાખવામાં આવી ન હોય તે ઘરમાં માતાજીનો વાસ થતો નથી. જેના લીધે અમુક વસ્તુઓ ઘરમાં સાફ-સફાઈ કરતી વખતે હટાવી દેવી જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જે વાસણો તૂટી ગયા હોય તેનો પ્રયોગ કરવો જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે તૂટેલા વાસણોમાં ખાવાનું પીરસવાથી ગરીબીમાં પણ વધારો થાય છે અને સાથે વાસ્તુદોષ પણ ઉત્પન્ન થાય છે. તૂટેલાં કાચ હોય તો તેને પણ ઘરમાંથી બહાર ફેંકી દેવો જોઈએ. તૂટેલાં કાચને અશુભ માનવામાં આવે છે. આમ તૂટેલાં કાચ, અરીસાનો પણ નિકાલ કરવો જોઈએ.

આની સાથે જો કોઈ ભગવાનની ખંડિત મૂર્તિ હોય તો તેનું પણ વિર્સજન કરી દેવું જોઈએ. વિર્સજન ના કરી શકાય તો તેને ઘરની બહાર પવિત્ર સ્થાન પર મુકવી જોઈએ. જો ઘરના સદસ્યોનો કોઈ ફોટો કે તસ્વીર પરનો કાચ તૂટી ગયો હોય તો તેને પણ બદલવો જોઈએ. એવી માન્યતા છે કે બંધ ઘડિયાળ ઘરનો વિકાસ રોકે છે જેના લીધે ઘડિયાળને રિપેર કરાવી લેવી જોઈએ. આમ આ વાતનું ધ્યાન રાખવાથી વાસ્તુદોષ નહીં રહે અને ઘરમાં સમુદ્ધી અને શાંતિ આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">