દિવાળી ટાણે જ ખાદ્યતેલના ભાવમાં વધારો, મોંઘવારીનો કોઇ ઉકેલ છે ?

તહેવારોમાં જ્યાં તેલનો વપરાશ વધુ હોય, તે જ સમયે તેલના ભાવ વધી ગયા છે. ડબ્બાનો ભાવ વધી રહ્યો છે. જેની સીધી અસર ફરસાણના વેપારીઓ અને ગૃહિણીઓને પડી રહી છે. ફરસાણના ભાવમાં પણ પ્રતિકિલો રૂપિયા 20નો વધારો કરાયો છે. તો બીજી તરફ તહેવારોમાં જ્યાં તેલની વધુ જરૂર હોય ત્યારે ગૃહિણીઓને ઝટકો લાગ્યો છે. લૉકડાઉનને કારણે મધ્યમવર્ગની […]

દિવાળી ટાણે જ ખાદ્યતેલના ભાવમાં વધારો, મોંઘવારીનો કોઇ ઉકેલ છે ?
Follow Us:
| Updated on: Oct 28, 2020 | 3:14 PM

તહેવારોમાં જ્યાં તેલનો વપરાશ વધુ હોય, તે જ સમયે તેલના ભાવ વધી ગયા છે. ડબ્બાનો ભાવ વધી રહ્યો છે. જેની સીધી અસર ફરસાણના વેપારીઓ અને ગૃહિણીઓને પડી રહી છે. ફરસાણના ભાવમાં પણ પ્રતિકિલો રૂપિયા 20નો વધારો કરાયો છે. તો બીજી તરફ તહેવારોમાં જ્યાં તેલની વધુ જરૂર હોય ત્યારે ગૃહિણીઓને ઝટકો લાગ્યો છે. લૉકડાઉનને કારણે મધ્યમવર્ગની આવકમાં મર્યાદા બંધાઈ છે. ત્યારે આ મોંઘવારી દિવાળીની રોનક ઝાંખી પાડે તેમ લાગી રહ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">