Wheat Export Ban: વેપારી સંગઠને ઘઉંની નિકાસ પર પ્રતિબંધના નિર્ણયને આવકાર્યો, કહ્યું- સંગ્રહખોરી રોકવામાં મળશે મદદ

CAIT એ ઘઉંની નિકાસ(Wheat Export Ban) પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણયને સમર્થન આપતા એક નિવેદન જાહેર કરીને કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ અને આવકારદાયક છે.

Wheat Export Ban: વેપારી સંગઠને ઘઉંની નિકાસ પર પ્રતિબંધના નિર્ણયને આવકાર્યો, કહ્યું- સંગ્રહખોરી રોકવામાં મળશે મદદ
Wheat ProductionImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 11:16 AM

દેશમાં ઘઉંના ભાવ(Wheat Price)માં સતત થઈ રહેલા વધારા વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ(Wheat Export Ban)પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને દેશના અગ્રણી વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) દ્વારા આવકારવામાં આવ્યો છે. CAITએ કહ્યું છે કે આ નિર્ણય સ્ટોક હોર્ડિંગને રોકવામાં મદદ કરશે. CAIT એ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણયને સમર્થન આપતા એક નિવેદન જાહેર કરીને કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ અને આવકારદાયક છે.

જાહેર કરાયેલા નિવેદન અનુસાર, નિકાસ પર પ્રતિબંધનો આ નિર્ણય સ્ટોકનો સંગ્રહ અટકાવવા અને સ્થાનિક વપરાશને પહેલા સંતોષવા સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. CATના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ અને મેટ્રોપોલિટન મુંબઈ પ્રાંતના પ્રમુખ શંકર ઠક્કર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં અનિશ્ચિત, અચાનક અને વ્યાપક ગરમીએ ઘઉંના ઉત્પાદનને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

ત્યારે વૈશ્વિક સ્તરે ઘઉંની અછત છે અને રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ મુખ્ય કારણોમાંનું એક છે. ત્રણેય નેતાઓએ એક નિવેદનમાં કહ્યું છે કે ભારત મોટી સીમાંત આવક ધરાવતા લોકોની ભૂમિ છે અને “રોટી, કપડા અને મકાન” ની ઉપલબ્ધતા એ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. આવી સ્થિતિમાં દેશની અંદર ઘઉંની અછત ન સર્જાય તે માટે સરકારે આ નિર્ણય લીધો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

48 કલાક પછી દેખાશે અસર

CATના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ અને મેટ્રોપોલિટન મુંબઈ પ્રાંતના પ્રમુખ શંકર ઠક્કર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત સમગ્ર વિશ્વમાં ચીન પછી ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.

લગભગ 30 મિલિયન હેક્ટર જમીનનો ઉપયોગ ઘઉંના ઉત્પાદન માટે થાય છે. આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે. ત્રણેય કારોબારી નેતાઓએ કહ્યું કે ભારતમાં ઘઉંની અછતને ટાળવા માટે નિવારક પગલાં જરૂરી છે અને તેથી સરકારના નિર્ણયની પ્રશંસા કરવી જોઈએ. પ્રતિબંધની અસરને સમજવા માટે ઓછામાં ઓછા 48 કલાકની જરૂર છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">