PM Kisan Yojana: પીએમ કિસાન યોજના પર મળવા જઈ રહી છે ખુશખબરી, જાણો ક્યારે આવશે 12મો હપ્તો

જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. વાસ્તવમાં, લાભાર્થી ખેડૂતોના 12મા હપ્તાના પૈસા અટવાઈ શકે છે જેમણે તેમનું ઈ-કેવાયસી કરાવ્યું નથી.

PM Kisan Yojana: પીએમ કિસાન યોજના પર મળવા જઈ રહી છે ખુશખબરી, જાણો ક્યારે આવશે 12મો હપ્તો
PM Kisan YojanaImage Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 8:41 AM

કેન્દ્ર સરકાર દેશના કરોડો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેવી જ રીતે, એક યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi). આ યોજના હેઠળ ખેડૂતો (Farmers)ને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ દર ચાર મહિનામાં ત્રણ વખત બે હજારના હપ્તામાં ચૂકવવામાં આવે છે.

અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તાના નાણા મોકલવામાં આવ્યા છે, જ્યારે ખેડૂતો 12મા હપ્તા (12th Installment)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અગાઉ એવી શક્યતા હતી કે ઓગસ્ટના અંતિમ દિવસોમાં આ નાણાં ટ્રાન્સફર થઈ શકે છે, પરંતુ તેમ થઈ શક્યું નહીં. હવે એવા મીડિયા અહેવાલો છે કે સપ્ટેમ્બરના અંતમાં ખેડૂતોના બેંક ખાતામાં 12મો હપ્તો ટ્રાન્સફર થઈ શકે છે.

જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા માટે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર છે. વાસ્તવમાં લાભાર્થી ખેડૂતોના 12મા હપ્તાના પૈસા અટવાઈ શકે છે જેમણે તેમનું ઈ-કેવાયસી કરાવ્યું નથી. નોંધનીય છે કે સરકારે આ માટે 31 ઓગસ્ટ 2022 નક્કી કરી હતી, જે પસાર થઈ ગઈ છે. જો તમે હજુ સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી તો શક્ય તેટલી વહેલી તકે તમારા નજીકના CSC કેન્દ્ર પર OTP આધારિત KYC કરાવો.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

હપ્તો મેળવવા માટે E-KYC ફરજિયાત

જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાના હપ્તા મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો ખેડૂત ઈ-કેવાયસી કરાવશે નહીં તો તે આગામી હપ્તાથી વંચિત રહી શકે છે. E-KYC આધાર કાર્ડ દ્વારા અને નજીકના CSC કેન્દ્રો દ્વારા OTP દાખલ કરીને કરી શકાય છે. આપને જણાવી દઈએ કે પહેલો વાર્ષિક હપ્તો 1લી એપ્રિલથી 31મી જુલાઈ સુધી ચાલે છે અને બીજો હપ્તો 1લી ઓગસ્ટથી 30મી નવેમ્બરની વચ્ચે આપવામાં આવે છે. બાદમાં ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે રિલીઝ કરવામાં આવે છે. સમય અનુસાર, PM-કિસાન માટે નિર્દિષ્ટ સમયગાળામાં 12મો હપ્તો આ મહિનાના અંત સુધીમાં ચૂકવવામાં આવશે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">