ઈન્કમટેક્સ પેયર્સ અને મૃત ખેડૂતો પણ લઈ રહ્યા હતા પીએમ કિસાન યોજનાનો લાભ, હવે વિભાગ કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે
હાલમાં વિભાગે આ ખેડૂતોને (farmers)નોટિસ ફટકારીને કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે અને કેટલાક ખેડૂતો પાસેથી વસૂલાત પણ કરવામાં આવી છે. સરકારે દરેક જિલ્લાના કૃષિ વિભાગને 1 મેથી 30 જૂન સુધી પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હમીરપુર જિલ્લામાં કૃષિ વિભાગે એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. અહીં આવકવેરા ભરનાર ખેડૂતો અને મૃતક ખેડૂતો વડાપ્રધાન સન્માન નિધિ યોજનાના(PM KISHAN Sanman Nidhi Yojana) પૈસા લઈ રહ્યા હતા. પીએમ કિસાન યોજનામાં અયોગ્ય ખેડૂતોની ઓળખ કરવાના સરકારના આદેશ બાદ વિભાગના વેરિફિકેશન દરમિયાન આ વાત સામે આવી છે. હાલમાં વિભાગે આ ખેડૂતોને નોટિસ ફટકારીને કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે અને કેટલાક ખેડૂતો પાસેથી વસૂલાત પણ કરવામાં આવી છે. સરકારે દરેક જિલ્લાના કૃષિ વિભાગને 1 મેથી 30 જૂન સુધી પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ક્રમમાં હમીરપુર જિલ્લામાં પણ ચકાસણીની કામગીરી ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં કૃષિ વિભાગે એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. અહીં આવકવેરા ભરનાર ખેડૂતો અને મૃતક ખેડૂતો વડાપ્રધાન સન્માન નિધિ યોજનાના પૈસા લઈ રહ્યા હતા. પીએમ કિસાન યોજનામાં અયોગ્ય ખેડૂતોની ઓળખ કરવાના સરકારના આદેશ બાદ વિભાગના વેરિફિકેશન દરમિયાન આ વાત સામે આવી છે. હાલમાં વિભાગે આ ખેડૂતોને નોટિસ ફટકારીને કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે અને કેટલાક ખેડૂતો પાસેથી વસૂલાત પણ કરવામાં આવી છે. સરકારે દરેક જિલ્લાના કૃષિ વિભાગને 1 મેથી 30 જૂન સુધી પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ક્રમમાં હમીરપુર જિલ્લામાં પણ ચકાસણીની કામગીરી ચાલી રહી છે.
કેન્દ્રએ અલગથી અયોગ્ય ખેડૂતોની પણ ઓળખ કરી છે
જે ખેડૂતો પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છે જેમણે એકવાર પણ આવકવેરો જમા કરાવ્યો છે, સરકાર એવા ખેડૂતોને કરદાતા તરીકે ગણી રહી છે. હમીરપુર એગ્રીકલ્ચર ડેપ્યુટી ડાયરેક્ટર હરિશંકર કહે છે કે તેમને ભારત સરકાર તરફથી 1456 ખેડૂતોની યાદી પણ મળી છે. તેની હજુ તપાસ ચાલુ છે. આ યાદીમાં એવા ઘણા ખેડૂતો છે, જેમણે કોઈ ધંધો કર્યો છે અને પછી તેને બંધ કરી દીધો છે અથવા અન્ય કોઈ કારણોસર એકવાર સરકારને ટેક્સ ચૂકવ્યો છે. તેમના માટે સરકારનો નિર્ણય આવશે, તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
કેન્દ્રએ અલગથી અયોગ્ય ખેડૂતોની પણ ઓળખ કરી છે
જે ખેડૂતો પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છે જેમણે એકવાર પણ આવકવેરો જમા કરાવ્યો છે, સરકાર એવા ખેડૂતોને કરદાતા તરીકે ગણી રહી છે. હમીરપુર એગ્રીકલ્ચર ડેપ્યુટી ડાયરેક્ટર હરિશંકર કહે છે કે તેમને ભારત સરકાર તરફથી 1456 ખેડૂતોની યાદી પણ મળી છે. તેની હજુ તપાસ ચાલુ છે. આ યાદીમાં એવા ઘણા ખેડૂતો છે, જેમણે કોઈ ધંધો કર્યો છે અને પછી તેને બંધ કરી દીધો છે અથવા અન્ય કોઈ કારણોસર એકવાર સરકારને ટેક્સ ચૂકવ્યો છે. તેમના માટે સરકારનો નિર્ણય આવશે, તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.