વરસાદ બાદ ભેજને કારણે ડુંગળીના પાકમાં ઘણા રોગ થાય છે, નુકસાનથી બચવા આ રીતે કરો નિયંત્રણ

આ સમયે ખેતરોમાં ઘણો ભેજ જોવા મળે છે, જે ડુંગળીના પાક માટે ખૂબ જોખમી છે. આ સ્થિતિમાં જો ખેડૂતો દ્વારા તેને સમયસર ઓળખવામાં ન આવે અને યોગ્ય રીતે નિયંત્રણ કરવામાં ન આવે તો ઘણું નુકશાન સહન કરવું પડી શકે છે.

વરસાદ બાદ ભેજને કારણે ડુંગળીના પાકમાં ઘણા રોગ થાય છે, નુકસાનથી બચવા આ રીતે કરો નિયંત્રણ
Onion Crop
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 1:08 PM

વરસાદ બાદ આ સમયે ખેતરોમાં ઘણો ભેજ જોવા મળે છે, જે ડુંગળીના પાક (Onion Crop) માટે ખૂબ જોખમી છે. આ ત્રણ રોગોનો પ્રકોપ ડુંગળીમાં સૌથી વધુ દેખાય છે. આ સ્થિતિમાં જો ખેડૂતો (Farmers) દ્વારા તેને સમયસર ઓળખવામાં ન આવે અને યોગ્ય રીતે નિયંત્રણ કરવામાં ન આવે તો ઘણું નુકશાન સહન કરવું પડી શકે છે.

ટીવી 9 હિન્દીએ ડુંગળીના પાકને આ રોગોથી કેવી રીતે બચાવવું તે અંગે રાજસ્થાનના સરમથુરા ધોલપુરના મદદનીશ કૃષિ અધિકારી પિન્ટુ મીના પહારી સાથે વાત કરી હતી. તેઓ જણાવે છે કે આ દિવસોમાં એન્થ્રેક્નોઝ / ટ્વિસ્ટર બ્લાઇટ (પર્ણ ટ્વિસ્ટ), કંદમાં સડો ઉપરાંત સફેદ વેણી જેવા રોગ ડુંગળીના મૂળમાં પણ દેખાય છે, જેના કારણે ખેડૂતો ખૂબ ચિંતિત દેખાઈ રહ્યા છે. તેઓ કહે છે કે જો થોડું ધ્યાન આપવામાં આવે તો આ રોગોથી પાકને બચાવી શકાય છે.

નિયંત્રણ કેવી રીતે કરશો

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

1. આ રોગો માટે સસ્તી અને અસરકારક દવા છે, કાર્બેન્ડાઝીમ 75% ડબલ્યુપી + મેનકોઝેબ 63% ડબલ્યુપી. પ્રતિ લિટર પાણીમાં 2 ગ્રામ દવા મિક્સ કરીને ડ્રેન્ચિંગ કરો.

2. કોપર ઓક્સી ક્લોરાઇડ 50% WP, 2 ગ્રામ પ્રતિ લિટર પાણી સાથે ડ્રેન્ચિંગ કરો.

3. જો તે દવા ઉપલબ્ધ ન હોય તો, 1 મિલી પ્રતિ લિટર પાણીના દરે એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી સાથે ડ્રેન્ચ કરો.

4. એક વીઘામાં ઓછામાં ઓછી 6-7 ટાંકી પાણીનો છંટકાવ કરો. છોડને વરસાદ પડ્યો હોય તેવી રીતે પલાળી દો. ખેતરમાં જ્યાં ડુંગળીના ગઠ્ઠા (કંદ) માંથી માટી દૂર થઈ છે, ત્યા તમે વાતાવરણ બરાબર થાય કે તરત જ ફરીથી માટી નાખી તે જમીનને સમથળ બનાવી જોઈએ, જેથી ડુંગળીનું કદ બરાબર બની શકે.

ઘણી જગ્યાએ વ્હાઈટ ગ્રબ (સફેદ વેણી) ની ફરિયાદ પણ છે. તેમાં ક્લોરોપાયરીફોસ 50% EC + સાયપરમેથ્રિન 5% EC ને રેતીમાં 500 ગ્રામ વિઘા દીઠ ભેળવીને પાવડરની જેમ છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામ મળે છે. મેટારિઝિયમ એનિસીપોલી જૈવિક ફૂગ આમાં ખૂબ અસરકારક સાબિત થઈ છે.

આ પણ વાંચો : દૂધ બનાવો અને લાખો કમાઓ, સોયા મિલ્ક તૈયાર કરી ખેતી સાથે વધારાની આવક મેળવો

આ પણ વાંચો : કેળના ઝાડના કચરાને વેસ્ટ ન સમજો, તેમાંથી મળતા ફાઈબર દ્વારા ખેડૂતો કરી શકે છે કમાણી

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">