જામનગરઃ મગફળીમાં રોગ આવતા ખેડુતો ચિંતિત, મુંડાના કારણે પાક ઉત્પાદન પર અસર થવાની ભીતી

મગફળી(Groundnut Crop)માં રોગ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ રોગને મુંડા અને સફેદ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતો મગફળીમાં આવેલા સુકારાના રોગને કારણે ખુબ જ ચિંતામાં છે.

જામનગરઃ મગફળીમાં રોગ આવતા ખેડુતો ચિંતિત, મુંડાના કારણે પાક ઉત્પાદન પર અસર થવાની ભીતી
ગીર સોમનાથમાં વરસાદે મગફળીનો પાક કર્યો બરબાદImage Credit source: TV9
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 08, 2022 | 1:01 PM

જામનગર જીલ્લામાં મગફળીમાં રોગ આવતા ખેડુતો (Farmers) ચિંતિત થયા છે. મગફળીમાં મુંડા રોગ જોવા મળતા પાકને 40 ટકાથી વધુ નુકશાન થવાની ચિંતા ખેડુતોને સતાવે છે. અનેક પ્રયાસ બાદ મગફળીમાં રોગથી છુટકારો ના મળતા ખેડુતોની મુશેકલી વધી છે. જામનગરમાં આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થયો છે. પ્રથમ અને બીજા રાઉન્ડમાં જ મેઘરાજાએ હેત વરસાવી વાવણી લાયક વરસાદ વરસાવ્યો છે. જેના કારણે મગફળી (Groundnut Crop),કપાસ સહીતના પાકમાં પાણીની તાતી જરૂર વર્તાઈ રહી છે.

બીજી બાજુ પ્રથમ વરસાદ પડ્યા બાદ ખેડૂતોએ મગફળી અને કપાસની વાવણી કરી હતી, જો કે મગફળીમાં રોગ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ રોગને મુંડા અને સફેદ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતો મગફળીમાં આવેલા સુકારાના રોગને કારણે ખુબ જ ચિંતામાં છે, આ રોગને સફેદ ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કેટલાક સ્થળોએ સફેદ ઘણા એટલે કે મુંડા જીવાતનો પણ ઉપદ્રવ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બંને રોગને કારણે ખેતરમાં ઉભેલી લીલીછમ મોલાત એકદમથી સુકાવા લાગે છે, એક અંદાજ પ્રમાણે હાલારમાં આ રોગને કારણે મગફળીના પાકમાં અંદાજે 40 ટકા ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે. જેના કારણે ખેડુતો ચિંતિત બન્યા છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરીષ્ઠ વૈજ્ઞાનિક કાંતિ બારૈયા જણાવે છે કે આ પ્રકારના રોગ માટે દવા હોવાથી તેનો ઉપયોગ કરીને તેનાથી થતા નુકશાનથી બચી શકાય છે. દવાનો છંટકાવ કરવાથી આ રોગ પર નિયંત્રણ લાવી શકાય છે. સૌથી પહેલા સફેદ ફુગ માટે જમીનમાં 1 વિઘામાં 500 ગ્રામથી 1 કીલો ટ્રાયકોડરમા એટલે કે નેચરલ ફુગ અથવા કાર્બેન્ડેઝીમ કે હેકઝીકોનાઝોલ કેમીકલ 250 થી 300 ML ડ્રોન્ચીંગ એટલે કે જમીનમાં ઉતરે તે રીતે છાંટવું જોઇએ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જયારે મુંડા જીવાતના નિયંત્રણ માટે મેટારાઇઝીયમ અથા બીવેરિયા પ્રતિવીધા 500 ગ્રામથી 1 કીલો જમીનમાં ડ્રેન્ચીંગ કરવું જોઇએ. ખેતરમાં મુંડા જીવાત પાછળનું કારણ કોશેટા છે. જે મગફળીને આ રોગ થાય તેમાં મૂળિયાં અને મગફળીમાં આવેલા ડોડવા કોહવાય જાય છે. તો સેફદ ફુગને કારણે મગફળીના છોડવા એકદમથી જ સુકાય જાય છે. સૌરાષ્ટ્રના અનેક જીલ્લામાં મગફળીનુ વાવતેર મોટાપ્રમાણમાં થાય છે. ત્યારે આ વખતે મગફળીમાં આવેલા મુંડાના કારણે અનેક ખેડુતો ચિંતિત થયા છે. જો મુંડાના કારણે પાકને નુકશાન થશે. તો તેની અસર ઉત્પાદન પર પણ થશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">