Kharif 2021: રાજ્યમાં કુલ 2,18,554 હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું, સૌથી વધારે મગફળી અને કપાસનું વાવેતર

જુનમાં ખરીફ સિઝનની શરૂઆત થાય છે અને ખેડૂતો જુદા-જુદા પાકોની વાવણી કરે છે. મોટા ભાગના ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર જૂનના પહેલા કે બીજા સપ્તાહમાં પ્રથમ વરસાદ પડતા જ કરી દેવામાં આવે છે.

Kharif 2021: રાજ્યમાં કુલ 2,18,554 હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું, સૌથી વધારે મગફળી અને કપાસનું વાવેતર
રાજ્યમાં કુલ 2,18,554 હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 5:10 PM

ચાલુ માસમાં એટલે કે, જુનમાં ખરીફ સિઝનની શરૂઆત થાય છે અને ખેડૂતો (Farmers) જુદા-જુદા પાકોની વાવણી કરે છે. ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું (Crops) આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકે છે. સમાન્ય રીતે મોટા ભાગના ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર જૂનના પહેલા કે બીજા સપ્તાહમાં પ્રથમ વરસાદ પડતા જ કરી દેવામાં આવે છે.

ચાલુ વર્ષે ખરીફ સિઝન-2021 માં ગુજરાતમાં ખરીફ પાકોનું તા: 14-06-2021 ના રોજ સુધીમાં કુલ 2,18,554 હેકટરમાં વાવેતર થયું છે. આ વર્ષે રાજ્યમાં સૌથી વધારે મગફળી અને કપાસના પાકનું વાવેતર થયું છે. જેમાં 94,518 હેકટરમાં મગફળીનું વાવેતર થયું અને 99,382 હેકટરમાં કપાસનું વાવેતર થયું છે. તમાકુના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને માત્ર 10 હેકટરમાં જ તમાકુનું વાવેતર થયું છે. જો ગત વર્ષની વાત કરવામાં આવે તો તમાકુનું 611 હેકટરમાં વાવેતર થયું હતું.

Kharif 2021

ખરીફ પાકોનું વાવેતર

આ સાથે જ 1,044 હેકટરમાં ધાન્ય પાકોનું વાવેતર થયું છે. જેમાં પેડી – 454 હેક્ટર, બાજરા – 128 હેક્ટર, મકાઈ – 450 હેક્ટર, અન્ય ધાન્ય પાકોનું 12 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે હાલ જુવાર પાકનું વાવેતર કરવામાં આવ્યું નથી. કઠોળ વર્ગના પાકોનું 625 હેકટરમાં વાવેતર થયું છે. જેમાં તુવેર – 561 હેક્ટર, મગ – 47 હેક્ટર અને અડદ – 17 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે મઠનું વાવેતર થયુ નથી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જો તેલીબિયાં પાકની વાત કરવામાં આવે તો તેનું 95,144 હેકટરમાં વાવેતર થયું છે. જેમાં મગફળીનું સૌથી વધારે 94,518 હેકટર, સોયાબીન – 436 હેકટર અને તલ – 190 હેક્ટરમાં થયું છે. આ ઉપરાંત શાકભાજી પાકોનું 8.743 હેક્ટર અને ઘાસચારા પાકોનું 13,606 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ગુવારના વાવેતરમાં ખેડૂતોની નીરસતા જોવા મળી અને છેલ્લા બે વર્ષમાં ખરીફ સીઝનમાં ગુવારનું વાવેરાત ઝીરો ટકા નોંધાયું છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">