PM Kisan: અયોગ્ય ખેડૂતો પરત કરે પીએમ કિસાન યોજનાના નાણાં, નહિતર વધી જશે મુશ્કેલી

PM kisan યોજના હેઠળ આશરે 12 કરોડ ખેડૂત નોંધાયેલા છે. તેમાંથી ઘણા એવા ખેડૂત(Farmer) છે જે અપાત્ર છે છતાં આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. એવામાં ખેડૂતોને યોજનાના નાણાં પરત કરવાની અપીલ કરવામાં આવી છે.

PM Kisan: અયોગ્ય ખેડૂતો પરત કરે પીએમ કિસાન યોજનાના નાણાં, નહિતર વધી જશે મુશ્કેલી
Farmer
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 7:58 PM

PM KISAN  YOJNA પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi) નો લાભ લેનારા અયોગ્ય લાભાર્થીઓને સરકારે એક તક આપી છે.જો કોઈ અપાત્ર ખેડૂત(Farmer) કિસાન યોજનાનો લાભ લઈ રહ્યો છે. તો તેણે તે રકમ પરત કરવી પડશે. નહીં તો તેને અન્ય સરકારી યોજનાઓથી પણ વંચિત રાખવામાં આવશે. એવા ઘણા ખેડૂત સામેલ છે જે યોજના માટે યોગ્ય નથી તેમ છતાં આ યોજનાનો લાભ લે છે.

PM Kisan યોજના હેઠળ લાભાર્થીઓને દરેક વર્ષે 2,000 રૂપિયાના ત્રણ હપ્તા દ્વારા 6,000 રૂપિયા મળે છે. આ યોજનામાં આશરે 12 કરોડ ખેડૂત નોંધાયેલા છે. તેવામાં એવા ઘણા ખેડૂત સામેલ છે જે યોજના માટે યોગ્ય નથી તેમ છતાં આ યોજનાનો લાભ લે છે.

કેન્દ્ર સરકારના આ પ્રકારના આદેશ બાદ હવે રાજ્ય સરકાર પણ પોત પોતાના પ્રદેશના અયોગ્ય ખેડૂતોને જમા રાશિ પાછી આપવા અપીલ કરી રહી છે. આજ શ્રેણીમાં બિહારમાં સરકારે સૂચના જાહેર કરતા ખેડૂતોને સરકારી એકાઉન્ટમાં પૈસા પાછા આપવાની અપીલ કરી છે. અયોગ્ય ખેડૂતોને નાણા પરત આપવા 15 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. પીએમ કિસાનનો 11મો હપ્તો આવ્યા પહેલા આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

શું છે આદેશ?

બિહાર સરકારના કૃષિ મંત્રાલયે એવા ખેડૂતોને ફરી એક વાર નાણા પાછા આપવા માટે કહ્યું છે જે ખેડૂતો ઇન્કમ ટેક્સ પણ ભરી રહ્યા છે અને કિસાન સન્માન નિધિ હેઠળ પૈસા પણ લઈ રહ્યા છે. આવા ખેડૂતો પાસે નાણાં પરત આપવા માટે બહુ ઓછો સમય રહ્યો છે. પૈસા જમા કરાવવા માટે બેંક ખાતું પણ જાહેર કરવામાં આવ્યું છે. ખાતા નંબર- 40903138323

IFSC Code- SBIN0006379

બેંકનુ નામ- ભારતીય સ્ટેટ બેંક

બ્રાંચનું નામ- બેલી રોડ પટના

આ ખાતા નંબર અને માહિતીની મદદથી ખેડૂતો નેટ બેકિંગ કે મોબાઇલ દ્વારા પણ નાણા પાછા આપી શકે છે. બિહાર સરકારના આદેશ મુજબ હવે ખેડૂતો પાસે માત્ર ત્રણ દિવસ જ બચ્યા છે. આ ખાતામાં નાણા જમા કર્યા બાદ ખેડૂતો તેમના જિલ્લા કૃષિ પદાધિકારીના કાર્યાલય પર સંપર્ક કરી શકે છે.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">