Crop Protection: ખેડૂતો ઉંદરને માર્યા વિના આ રીતે મેળવી શકે છે છૂટકારો, ખૂબ જ સરળ છે આ રીત

એક સંશોધન મુજબ, ઉંદરો ખેતરમાં ઉભા પાકને 5 થી 15 ટકા સુધી નુકસાન પહોંચાડે છે. ઉંદરો (Rats) સૌથી વધુ ઉભા પાકને બગાડે છે. અમર્યાદિત પ્રજનન ક્ષમતાને લીધે, તેમને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ છે.

Crop Protection: ખેડૂતો ઉંદરને માર્યા વિના આ રીતે મેળવી શકે છે છૂટકારો, ખૂબ જ સરળ છે આ રીત
Rat - Symbolic ImageImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 8:07 AM

પાક (Crop) તૈયાર થતાંની સાથે જ ખેતરોમાં ઉંદરો (Rats) મોટી માત્રામાં દેખાવા લાગે છે, તેથી સમયસર કેટલાક પગલાં લેવા જોઈએ. સામાન્ય રીતે મે-જૂન મહિનામાં ઉંદરોની સંખ્યા ઓછી હોય છે, આ યોગ્ય સમય છે, આ અભિયાન સામૂહિક રીતે ચલાવવું જોઈએ. ઉંદરો ખેતરના કોઠાર, ઘર અને વેરહાઉસમાં અનાજ ખાય છે તેમજ તેમના મળમૂત્ર વડે અનાજ બગાડે છે અને રોગો ફેલાવવાનું જોખમ રહેલું છે. એક સંશોધન મુજબ, ઉંદરો ખેતરમાં ઉભા પાકને 5 થી 15 ટકા સુધી નુકસાન પહોંચાડે છે. ઉંદરો સૌથી વધુ ઉભા પાકને બગાડે છે. અમર્યાદિત પ્રજનન ક્ષમતાને લીધે, તેમને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ છે. ઉંદરોની એક જોડી એક વર્ષમાં 500 થી 800 સુધી સંખ્યા વધારી શકે છે.

એવું માનવામાં આવે છે કે આ ઉંદરો એક વર્ષમાં અનાજનું એટલું નુકસાન કરે છે કે તે વિશ્વની અડધી વસ્તીને ખવડાવી શકે છે. જેના કારણે દર વર્ષે અબજો રૂપિયાનું નુકસાન થાય છે. આ પછી પણ ઉંદરોની વસ્તી ઘટાડવામાં સફળતા મળી રહી નથી. ઉંદરો પાકને બગાડે નહીં તે માટે વિવિધ પગલાં લેવામાં આવે છે. મોટી સંખ્યામાં ઉંદરોનો નાશ થાય છે. હવે સવાલ એ થાય છે કે એવા કયા ઉપાયો અપનાવી શકાય કે જેથી ઉંદરોને માર્યા વિના તેમને પાકથી દૂર રાખી શકાય. ત્યારે નીચે આપેલા ઉપાયો અપનાવી શકાય.

લાલ મરચું

ઉંદરોને ભગાડવા માટે ખાવામાં વપરાતું લાલ મરચું ખૂબ જ અસરકારક છે. જ્યાં ઉંદરોનો આતંક ફેલાયેલો છે ત્યાં તેનો છંટકાવ તેમને ભગાડવામાં મદદરૂપ સાબિત થાય છે. જ્યાંથી વધુ ઉંદરો આવે ત્યાં લાલ મરચાનો પાવડર નાખો. ઉંદરો પણ માણસના વાળથી પણ ભાગી જાય છે. કારણ કે તેઓ તેને ગળી જવાથી મૃત્યુ પામે છે, તેથી તેઓ તેની નજીક આવવાથી ખૂબ ડરે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પીપરમિન્ટ

ઉંદરોને પીપરમિન્ટની ગંધ ગમતી નથી. કપાસ સાથે પીપરમેન્ટ ખેતરમાં રાખશો તો ઉંદરો આપોઆપ ભાગી જશે.

ફુદીના

જો ખેતરમાં કોઈ જગ્યાએ ફુદીનાના રોપા વાવવામાં આવે તો ઉંદરો આજુબાજુ ફરકશે પણ નહીં. ઉંદરો ફુદીનાની ગંધ સહન કરી શકતા નથી. જો તમે ફુદીનાના પાન તેમના દર બહાર મૂકશો તો ઉંદરો દરમાંથી બહાર આવશે તો પણ ખેતરમાં જશે નહીં.

કાળા મરી

જો તમે ખેતરમાંથી ઉંદરોને ભગાડવા માંગતા હો, તો કાળા મરીના બીજ જ્યાં ઉંદર છુપાય છે ત્યાં ફેલાવો. આ પદ્ધતિ અસરકારક હોઈ શકે છે.

ફટકડી

ફટકડી એ ઉંદરનો દુશ્મન છે. ફટકડીના પાઉડરનું સોલ્યુશન બનાવીને દર પાસે છાંટો. ઉંદરોથી છુટકારો મેળવવાની આ એક સરળ અને અસરકારક રીત છે.

તેજપત્તા

તેજપત્તા ઉંદરોને ભગાવવાનો અચક ઉપાય છે. તેની ગંધથી ઉંદરો ભાગી જાય છે. તેથી, જો તમે ઇચ્છો તો, જ્યાં ઉંદરો વધુ આવે છે ત્યાં તમે તેજપત્તા રાખી શકો છો.

કપૂર

ઘરમાં પૂજા માટે કપૂરની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ, તેનો ઉપયોગ ઉંદરોને ભગાડવા માટે પણ થઈ શકે છે. તેને ઉંદરોના દર અને તેની આસપાસ મૂકો, તેની ગંધને કારણે ઉંદરોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે અને તે બહાર આવી જાય છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">