Pomegranate Farming: દાડમની ખેતી ખેડૂતોને કરી શકે છે માલામાલ, સતત 24 વર્ષ સુધી આપી શકે છે ઉત્પાદન

નિષ્ણાતોના મતે દાડમના છોડનું વાવેતર ઓગસ્ટ કે માર્ચમાં કરી શકાય છે. તેની ખાસ વાત એ છે કે તેને કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ માટે ખેડૂતોએ રોપા વાવવાના એક મહિના પહેલા ખાડા ખોદવાના રહે છે.

Pomegranate Farming: દાડમની ખેતી ખેડૂતોને કરી શકે છે માલામાલ, સતત 24 વર્ષ સુધી આપી શકે છે ઉત્પાદન
Pomegranate Farming (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 11:42 AM

ભારતમાં પરંપરાગત ખેતી(Farming in India)માં થતા નુકસાન અને દર વર્ષે કુદરતી આફતોને કારણે થતા નુકસાનને કારણે ખેડૂતોએ અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે. ખેડૂતો એવા પાકોને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેનો ખર્ચ ઓછો અને નફો વધુ છે. હાલ ખેડૂતો (Farmers)માં દાડમની ખેતી (Pomegranate Farming)કરવાની પ્રથા ઝડપથી વધી છે. ભારતમાં તેની મહત્તમ ખેતી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં થાય છે. આ છોડ 3 થી 4 વર્ષમાં વૃક્ષ બની જાય છે અને ફળ આપવા લાગે છે.

આપને જણાવી દઈએ કે દાડમનું ઝાડ લગભગ 24 વર્ષ જીવે છે, એટલે કે તમે આટલા વર્ષો સુધી તેનાથી નફો કમાઈ શકો છો. નિષ્ણાતોના મતે દાડમના છોડનું વાવેતર ઓગસ્ટ કે માર્ચમાં કરી શકાય છે. તેની ખાસ વાત એ છે કે તેને કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ માટે ખેડૂતોએ રોપા વાવવાના એક મહિના પહેલા ખાડા ખોદવાના રહે છે. આ ખાડાઓને લગભગ 15 દિવસ સુધી ખુલ્લા રહેવા દેવામાં આવે છે. આ પછી, લગભગ 20 કિલો સડેલુ છાણ ખાતર, 1 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ, 0.50 ગ્રામ ક્લોરો પાયરીફોસનો પાવડર તૈયાર કરી અને તે બધાને ખાડાની સપાટીથી 15 સે.મી. ઉંચાઈ સુધી ભરવામાં આવે છે.

દાડમના છોડ માટે પર્યાપ્ત સિંચાઈ સૌથી મહત્વપૂર્ણ છે. તેને દર 5 થી 7 દિવસે સિંચાઈ કરવી જોઈએ. આ સિવાય ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી તે સંપૂર્ણ પાકી ન જાય ત્યાં સુધી તેના ફળની કાપણી ન કરો. દાડમની ખેતીમાં એક ઝાડમાંથી 80 કિલો ફળ મેળવી શકાય છે. એક હેક્ટરમાં લગભગ 4800 ક્વિન્ટલ ફળની લણણી કરી શકાય છે. નિષ્ણાતોના મતે, એક હેક્ટરમાં દાડમની ખેતી કરીને તમે સરળતાથી અંદાજે 8 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો: Success Story: સખત મહેનતથી મહિલા ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતીમાં મેળવી સફળતા, અન્ય મહિલાઓ માટે બની પ્રેરણાસ્ત્રોત

આ પણ વાંચો: Fake Note Alert: ક્યાંક તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની નોટ નકલી તો નથીને? આ રીતે ઓળખો અસલી છે કે નકલી

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">