Cowpea Fodder Cultivation: પૂરક આહાર વિના ગાયો રોજનું આપશે 6 થી 7 લીટર દુધ, ખવડાવો આ ઘાસ

Cowpea Fodder: ખેડૂતો વારંવાર ફરિયાદ કરે છે કે તેમના પશુઓ ખૂબ જ ઓછુ દૂધ આપે છે. આ કારણથી નફો ઘટી રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, પશુઓને યોગ્ય ઘાસ ન આપવું અને યોગ્ય દેખરેખ ન કરવાથી દુધ ઘટવાની સમસ્યા થાય છે.

Cowpea Fodder Cultivation: પૂરક આહાર વિના ગાયો રોજનું આપશે 6 થી 7 લીટર દુધ, ખવડાવો આ ઘાસ
Cowpea Fodder Cultivation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 2:35 PM

ભારતમાં ખેતી પછી, ખેડૂતો (Farmers) આવક માટે સૌથી વધુ પશુપાલન (Animal Husbandry)પર નિર્ભર છે. મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં એવું જોવા મળે છે કે ખેડૂતો ખેતીની સાથે ગાય (Cow) કે ભેંસનું પાલન કરે છે. જેના કારણે ખેતર માટે ગાયના છાણમાંથી ખાતર સરળતાથી મળી રહે છે. બીજી તરફ ખેડૂતો દૂધ વેચીને મોટો નફો કમાઈ શકે છે.

ખેડૂતો વારંવાર ફરિયાદ કરે છે કે તેમના પશુઓ ખૂબ ઓછું દૂધ આપે છે. જેના કારણે તેમનો નફો ઘટી જાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે પશુઓને યોગ્ય ચારો ન આપવાથી અને યોગ્ય કાળજી ન લેવાને કારણે ઓછા દૂધ જેવી સમસ્યાઓ આવે છે. આવી સ્થિતિમાં, પશુ વિભાગ ખેડૂતોને ચોળી (Cowpea)ના ચારાનું વાવેતર કરવાની સલાહ આપી રહ્યું છે. ચોળી ગાયો માટે ફાયદાકારક છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જ્યારે ગાયોમાં દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટી જાય છે, ત્યારે ખેડૂતો પૂરક સપ્લીમેન્ટ નો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. આ સપ્લીમેન્ટ્સમાં ઘણા પ્રકારના હાનિકારક તત્ત્વો જોવા મળે છે. આવી સ્થિતિમાં, તેઓ પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે, આ પ્રકારનું દૂધ પીવું મનુષ્ય માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે સરકાર ચોળી ઘાસ ખવડાવવા પર ભાર આપી રહી છે, જેના કારણે પશુઓમાં દૂધનું ઉત્પાદન (Milk production) સ્તર કોઈપણ પૂરક સપ્લીમેન્ટ વિના દરરોજ 6 થી 7 લિટર સુધી વધે છે.

લોબિયા (ચોળી) ઘાસમાં શું વિશેષ છે?

અન્યની સરખામણીએ ખુબ જ પાચક છે. ફૂડ પ્રોટીન ઉપલબ્ધ છે ફૂડ ફાયબરના તત્વ પણ ઉપલબ્ધ, જે ગાયોમાં દૂધ ઉત્પાદનનું સ્તર વધારવામાં મદદરૂપ થાય છે.

જો ખેડૂતો આ ઘાસનો ઉપયોગ કરવા ઈચ્છતા હોય તો કોઈ પણ બીજ કેન્દ્ર પરથી તેના બીજ ખરીદી શકે છે હાલ બીજ કેન્દ્ર પર લોબિયાની EC- 4216, UPC-287, UPC-5286, GFC-1, GFC-2, GFC-4 ની જાત ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: Holidays 2022: નવા વર્ષમાં રજાઓ સાથે વીકએન્ડનો કોમ્બો મળી રહ્યો છે, તમે અહીં યાદી જોઈને રજાઓનો લાંબો પ્લાન બનાવી શકો છો

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના ‘બૂસ્ટર ડોઝ’ના નિર્ણય પર વિપક્ષી નેતાઓએ શ્રેય લેવાનું શરૂ કર્યું, રાહુલ ગાંધીએ કહ્યું- આખરે પીએમએ મારી વાત સ્વીકારી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">