Valsad: અન્યોના દસ્તાવેજો પર લોન લઈ વાહન ખરીદી બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, 18.84 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ

Valsad : ગરીબ લોકોને પૈસાની લાલચ આપીને તેના દસ્તાવેજો મેળવીને લોન પર વાહનની ખરીદી કરતા હતા અને બાદમાં લોન પર લીધેલા વાહનોને બારોબાર વેચી મારતા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 7:40 PM

Valsad: સરળતાથી વગર મહેનતે રૂપિયા કમાવવા લોકો અવનવા કીમિયા શોધતા હોય છે અને આવા સરળ રસ્તાઓ ગુન્હાખોરી તરફ લઈ જતાં હોય છે. તેવા જ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં એક ટોળકી ગરીબ લોકોના દસ્તાવેજો પર લોન લઈ વાહનની ખરીદી કરીને તે વાહનો બારોબાર વેચી નાંખતા હતા.

 

 

આ ટોળકીનો પર્દાફાશ કરીને વલસાડ રૂરલ પોલીસ (Valsad Police)ને મહત્વની સફળતા મળી છે. ગેંગના મુખ્ય સૂત્રધાર વિજય પાટિલ સહિત અન્ય ત્રણ આરોપીઓની પણ ધરપકડ થઈ છે. આ ગેંગ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પોતાનો શિકાર બનાવતા હતા. આવા લોકોને પૈસાની લાલચ આપીને તેના દસ્તાવેજો મેળવીને લોન પર વાહનની ખરીદી કરતા હતા અને બાદમાં લોન પર લીધેલા વાહનોને બારોબાર વેચી મારતા હતા.

 

આવા જરૂરી કાગળો મેળવીને બેન્કો અને ફાયનાન્સ કંપનીઓને અંધારમાં રાખીને તેના પર લોન મેળવીને પોતાના મનસૂબાઓ પાર પાડતા હતા. આવી રીતે છેતરપિંડી કરીને લોન પર લીધેલા વાહનો સહિત 18.84 લાખના મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીઓ પોલીસના સકંજામાં છે.

 

આ પણ વાંચો : Ahmedabad : થલતેજથી સોલા સુધીનો એલીવેટેડ બ્રિજ આજથી શરૂ, નાયબ મુખ્યપ્રધાને પુલને લોકાર્પિત કર્યો

 

આ પણ વાંચો: ‘Statue of Unity’ ખાતે બનશે 3 સ્ટાર અને 4 સ્ટાર હોટલ, સ્થાનિકો માટે રોજગારીની તકો વધશે

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">