સુરતઃ કતારગામ દરવાજા પાસે કબ્રસ્તાનમાં યુવકનો આપઘાત! કારણ જાણી તમે ચોંકી જશો!
સુરતના કતારગામ દરવાજા પાસે કબ્રસ્તાનમાં યુવકે આપઘાત કર્યો છે. સંતાન પ્રાપ્તિ અભાવથી કંટાળીને આ યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળેથી પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી […]
સુરતના કતારગામ દરવાજા પાસે કબ્રસ્તાનમાં યુવકે આપઘાત કર્યો છે. સંતાન પ્રાપ્તિ અભાવથી કંટાળીને આ યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળેથી પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સોનું ઓલટાઈમ હાઈ! 3 દિવસમાં સોનામાં 2,000 રૂપિયાનો વધારો