Telangana: બે મરઘાંઓ 25 દિવસથી જેલમાં કેદ, કયાં ગુનામાં મરઘાંઓ છે જેલમાં ?

Telangana: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે મરઘાંઓને સટ્ટાબાજીના ગંભીર ગુના બદલ જેલમાં કેદમાં કરવામાં આવ્યા હોય ?

Telangana: બે મરઘાંઓ 25 દિવસથી જેલમાં કેદ, કયાં ગુનામાં મરઘાંઓ છે જેલમાં ?
chickens-arrested
Follow Us:
| Updated on: Feb 11, 2021 | 2:51 PM

Telangana: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે મરઘાંઓને સટ્ટાબાજીના ગંભીર ગુના બદલ જેલમાં કેદમાં કરવામાં આવ્યા હોય ?

આપણા દેશના કાયદામાં દરેક ગુનાની સજા નિશ્ચિત કરાઇ છે. કેટલાક ગુનાની સજા ખૂબ જ લાંબી અને ખતરનાક હોય છે. જ્યારે કેટલાક ગુનાઓમાં, નાની સજા પણ થઇ શકે છે. સટ્ટાખોરીના ગુનામાં પકડાય તો જામીન લેવું પણ ખૂબ મુશ્કેલ બને છે. સામાન્ય રીતે સટ્ટાબાજીના ગુનામાં ધરપકડ કરાયેલ લોકોને તુરંત જ જેલની સજા થાય છે. પરંતુ શું તમે ક્યારેય મરઘાંઓને જેલમાં જતા જોયા છે ? આ અનોખો કિસ્સો તેલંગાણામાં સામે આવ્યો છે. જ્યાં શરત લગાવવા બદલ પોલીસે 2 મરઘાંઓની પણ ધરપકડ કરી છે.

આ બંને મરઘાંઓ છેલ્લા 25 દિવસથી તેલંગાણાના ખમ્મમના મિડીગોંડા પોલીસ સ્ટેશનની અંદર લોકઅપમાં બંધ છે. પોલીસે 10 જાન્યુઆરીએ બંનેને પકડયા હતા. ખરેખર, મકરસંક્રાતિના તહેવાર પર મરધાઓ વચ્ચે લડાઇની રમત ચાલી રહી હતી. જેમાં લોકો શરત લગાવી રહ્યા હતા. શરત લગાવવાના સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી 10 લોકોની ધરપકડ કરી હતી. તેમની સાથે, 2 મરઘાં અને 1 બાઇક પણ મળી આવી હતી. પોલીસે બંને મરઘાંઓને પણ જપ્ત કર્યા હતા. બાદમાં, ધરપકડ કરાયેલા લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ, બંને મરઘાંઓ હજુ જેલમાં જ ફસાયેલા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સુનાવણી બાદ નિર્ણય લેવાશે

હજી સુધી આ બંને મરઘાંઓનો દાવો કરવા કોઈ આવ્યું નથી. તેથી પુરાવારૂપે પોલીસે મરઘાંઓને પોલીસ સ્ટેશનમાં બંધ રાખવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે કેસની સુનાવણી કર્યા પછી જ તેને છોડી શકાય છે. સુનાવણી પછી, જ્યારે મરઘાંઓની બોલી લગાવશે. વધુ બોલી લગાવનારને આ મરઘાંઓ આપી દેવામાં આવશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">