સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર ફાયરીંગની ઘટના, અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની આશંકા
સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર ફાયરીંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અજાણ્યા શખ્સે બે વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું. ધ્રુમઠ ગામના પાટીયા પાસે બનેલા બનાવમાં પોલીસની પ્રાથમિક જાણકારી મુજબ અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો […]
સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર ફાયરીંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અજાણ્યા શખ્સે બે વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું. ધ્રુમઠ ગામના પાટીયા પાસે બનેલા બનાવમાં પોલીસની પ્રાથમિક જાણકારી મુજબ અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો