સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમિત બે કેદીઓ મહાત્મા ગાંધી હોસ્પિટલમાંથી ફરાર, હોસ્પિટલની દિવાલ કુદીને ફરાર થતા પ્રશાસન હરકતમાં

કોરોનાનો રોગચાળો કેટલાક કેદીઓ માટે ભાગવાનો આસાન રસ્તો બની ગયો છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં. જયાં, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત કેદીઓ ફરાર થયા છે. બંને કેદીઓ હોસ્પિટલની દિવાલ કુદીને નાસી ગયા છે. બંને કેદીઓને કોરોના થતા તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પણ, કેદીઓને સારવાર […]

સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમિત બે કેદીઓ મહાત્મા ગાંધી હોસ્પિટલમાંથી ફરાર, હોસ્પિટલની દિવાલ કુદીને ફરાર થતા પ્રશાસન હરકતમાં
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:34 PM

કોરોનાનો રોગચાળો કેટલાક કેદીઓ માટે ભાગવાનો આસાન રસ્તો બની ગયો છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં. જયાં, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત કેદીઓ ફરાર થયા છે. બંને કેદીઓ હોસ્પિટલની દિવાલ કુદીને નાસી ગયા છે. બંને કેદીઓને કોરોના થતા તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પણ, કેદીઓને સારવાર લેવાને બદલે નાસી જવું યોગ્ય લાગ્યુ છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">