Surat: સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ગુટખા-સિગારેટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, 6.16 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપાયા

સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા થોડા દિવસ પહેલા શહેરના સલાબતપુરામાં ટોબેકોના ગોડાઉનમાં થયેલી ગુટખા-સિગારેટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.

Surat: સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ગુટખા-સિગારેટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, 6.16 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપાયા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 14, 2021 | 4:24 PM

Surat: સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા થોડા દિવસ પહેલા શહેરના સલાબતપુરામાં ટોબેકોના ગોડાઉનમાં થયેલી ગુટખા-સિગારેટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે 6.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા ધ્યાનમાં રાખી શહેરની અલગ અલગ બ્રાન્ચને પોલીસ કમિશનર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કોઈ ગંભીર ઘટના ન બને. સાથે હિસ્ટ્રી શીટર સાથે એમ.સી.આર કાર્ડ ધારકો ચેક કરવા ખાસ કોમ્બિંગ નાઈટનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પોલીસ PSI રાઠોડ અને તેમની ટિમ પેટ્રોલિંગમાં યુનિક હોસ્પિટલ બી.આર.ટી.એસ ચાર રસ્તા ઉપરથી હતી ત્યારે એક ઓટો રિક્ષા માં અલગ-અલગ સિગારેટના બોક્ષ તેમજ રજનીગંધાના બોક્ષ સાથે બે શખ્સો બેઠા છે તેવી બાતમી મળી હતી.

જેના આધારે પોલીસે બન્નેને શખ્સોની પકડી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસને 6 લાખથી વધુનો ટોબેકો મળી આવ્યો હતો. આરોપી ચેતન કાંતીભાઇ સોલંકી, ફેનીલ નુતન સોલંકી, રણજીતકુમાર ઉર્ફે કેળો વિજયકુમારની ધરપકડ કરી હતી. જેમાંથી ફેનીલ નુતન સોલંકી ઉમરા પોસ્ટે લૂંટના ગુનામાં સંડોવાયેલ છે. જ્યારે રણજીતકુમાર ઉર્ફે કેળો વિજયકુમાર- અમરોલી પોસ્ટ ધરફોડ ચોરી કરી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા આ ઈસમો દ્વારા અલગ-અલગ વસ્તુની ઘરફોડ ચોરી પણ કરી હોવાની કબૂલાત પણ કરી છે. વધુમાં ક્રાઈમ બ્રાંચના પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ આ સલાબતપુર વિસ્તારમાં આવેલી ટોબેકો નિકુંજ ટ્રેડસની દુકાનના ગોડાઉનમાંથી ચોરી કર્યોની કબૂલાત કરી છે. બીજી અલગ-અલગ વસ્તુની ઘરફોડ ચોરી કરી હોવાનું પણ જણાવતા પોલીસે તે બાબતે તપાસ કરી હતી.

એટલું જ નહીં આ લોકો મુદ્દામાલ સિવિલ હોસ્પિટલમાં આવેલા અવાવરૂ જગ્યાએ સંતાડતા હતા. આરોપીઓ ચેતન કાંતીભાઇ સોલંકી અગાઉ ખાનગી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો. નોકરી સમયે પોતાને સીગારેટ તેમજ રજનીગંધા આર.એમ.ડીનું વ્યસનનો બંધારણી હોવાથી તે નજીકની દુકાનમાં સિગરેટ-તમાકુ લેવા જતો હતો.

ત્યારબાદ ફેનીલ તેમજ રણજીત ઉર્ફે કેળો સાથે મળી ચોરી કરવા માટે દિવસ દરમિયાન રેકી કરતા હતા. 25 અને 6મી તારીખની રાત્રીના સમય દરમિયાન સીગારેટ તેમજ રજનીગંધા, આર.એમ.ડી ટોબેકોની ચોરી કરી હતી. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Indian Army: ભારતીય સેના બ્રહ્મપુત્ર નદીની નીચે બનાવશે ટનલ, જાણો ચીનને ઘેરવાના આ Deadly plan વિશે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">