Rajkot: સિવિલની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં સિનિયર તબીબો બન્યા મુન્નાભાઈ ! જુનિયર ડોક્ટરને ઢીબી નાખ્યો, કહ્યું પરીક્ષા પુરી, હવે તારો વારો

Rajkot: સિનિયર તબીબોએ જુનિયર તબીબને માર મારવામાં આવતા તબીબી વર્તુળમાં ખળભળાટ મચી ગયો

Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 28, 2021 | 10:33 PM

Rajkot: રોજકોટની સિવિલ હોસ્પિટલ સ્થિત કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ (K T Children Hospital)માં તબીબો (Doctors)વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. સિનિયર તબીબોએ જુનિયર તબીબને માર મારવામાં આવતા તબીબી વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો.

અત્યાર સુધી દર્દીનાં સગાઓ તબીબો પર હાથચાલાકી કરી લેતા હતા પરંતુ આજે સામે આવેલી ઘટના ઘણી ધૃણાસ્પદ છે કે જેમાં સિનિયર તબીબોએ જુનિયર તબીબને નિશાના પર લઈને ઢિક્કાપાટુનો માર માર્યો હતો. જુનિયર તબીબ ધવલ બારોટ પર જીમીત કડીયા, કેયુર મુનિયા અને આલોક સિંઘે માર માર્યાનો આરોપ લાગ્યો છે.

ધવલ બારોટ દ્વારા જે પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યો છે તે પ્રમાણે સિનિયર ડોક્ટરોએ રેગિંગ (Raging) કર્યું છે અને તેને એટલી હદે મારમારવામાં આવ્યો કે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. હવે જ્યારે આ અંગે પ્રધ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ અંગેની તજવીજ હાથ ધરવામાં આવી ત્યારે પીડિત ડોક્ટર પર સમાધાન કરવા દબાણ કરાવા લાગ્યું છે. જો કે આ લખાઈ રહ્યું છે ત્યારે પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ધવલ બારોટે ટીવી નાઈન સાથે ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે પાછલા ચાર મહિનાથી આ હેરાનગતિ ચાલી રહી હતી. આરોપી તબીબો બીજા વર્ષમાં પીડિયાટ્રિક વિભાગમાં કામ કરે છે જ્યારે તે પ્રથમ વર્ષમાં. વારંવાર તેને સમાધાન કર્યું હતું પરંતુ આજે આ ત્રણેય સિનિયર તબીબોએ તેના પર હુમલો કરી દીધો હતો અને ભાગી છુટ્યા હતા.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">