Mumbai: અંબાણીના ઘર બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી હતી તેના માલિકનો મૃતદેહ થાણેથી મળ્યો

Mumbai: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર તાજેતરમાં એક બિનવારસી કારમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.

Mumbai: અંબાણીના ઘર બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી હતી તેના માલિકનો મૃતદેહ થાણેથી મળ્યો
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 05, 2021 | 5:48 PM

Mumbai: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર તાજેતરમાં એક બિનવારસી કારમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. જે સ્કોર્પિયો કારમાં જિલેટીન સ્ટિક મળી આવી હતી તે ચોરી કરેલી કાર હતી. પરંતુ હવે પોલીસને એ કારના માલિકની ભાળ મળી ગઈ છે. જો કે આ સમગ્ર મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે. આ કારના માલિકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં થાણેથી મળી આવ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કારના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ કાલવા ક્રીક નજીકથી મળી આવ્યો હતો, સમાચાર એજન્સી ANI અનુસાર થાણેના ડીસીપીએ કહ્યું કે તેમનું મોત કલાવા ક્રીકમાં કૂદવાના કારણે થયું છે. આ આત્મહત્યાનો મામલો છે. આ સમગ્ર ઘટનામાં કારના માલિક મનસુખ હિરેનની આત્મહત્યાએ અનેક રહસ્યો ઊભા કર્યા છે. આવનારા સમયમાં આ ઘટનામાં ચોંકવાનારા ખુલાસા થઈ શકે તેવી સંભાવના રહેલી છે. 

આ પણ વાંચો: Gandhinagar : Congressના 60થી વધુ ઉંમરના તમામ ધારાસભ્યો કોરોના વેક્સિન લેશે

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">