મુંબઈ: ટ્રેનના ટોઈલેટમાં સ્પાય કેમ ફીટ કરનારા આરોપીને પોલીસે ઝડપ્યો

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે એક ચેતવણીરૂપ સમાન કિસ્સો સામે આવ્યો છે. રેલવે પોલીસે ટ્રેનના ટોયલેટમાં સ્પાય કેમ ફીટ કરનારા આરોપીને ઝડપી લીધો છે.

| Updated on: Mar 21, 2021 | 11:36 PM

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે એક ચેતવણીરૂપ સમાન કિસ્સો સામે આવ્યો છે. રેલવે પોલીસે ટ્રેનના ટોયલેટમાં સ્પાય કેમ ફીટ કરનારા આરોપીને ઝડપી લીધો છે. મુંબઈના બ્રાંદ્રામાં આ ઘટના બની છે. બ્રાંદ્રાથી ભગત કી કોઠી ટ્રેનના ટોયલેટમાં આરોપી જહીરૂદ્દીન હુસેન શેખે સ્પાય કેમ લગાવ્યો હતો. મુળ યુપીનો અને સાયન્સનો અભ્યાસ કરનારો આરોપી ટ્રેનમાં હાઉસકિપિંગ સુપરવાઈઝર છે.

 

16મી માર્ચે એરફોર્સ અધિકારીના ધ્યાનમાં આ કેમેરો આવ્યો અને તેમને રેલવે પોલીસ અને ટીસીને આ અંગે જાણ કરી. જે બાદ રેલવે પોલીસે આરોપી જહીરૂદ્દીન હુસેન શેખને ઝડપી પાડ્યો હતો. આ આરોપી સ્પાય કેમમાં 3-4 કલાકનું રેકોર્ડિંગ કરતો હતો. આ આરોપી રેકોર્ડિગ કોઈ સાઈટ પર અપલોડ કરતો હતો કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: ભારત-ચીનની વચ્ચે આ અઠવાડિયે થઈ શકે છે કોર કમાન્ડર લેવલની 11મી બેઠક

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">