સાબરકાંઠામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત! પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર
સાબરકાંઠામાં વ્યાજખોરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત. વડાલીમાં એક યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, તેમણે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો છે. હાલ પોલીસે કોન્સ્ટેબલ સહિત 7 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more 30 લાખની હોમ લોન […]
સાબરકાંઠામાં વ્યાજખોરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત. વડાલીમાં એક યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, તેમણે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો છે. હાલ પોલીસે કોન્સ્ટેબલ સહિત 7 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: કોરોના વાયરસના આતંક બાદ હવે મળ્યો નવો Yara Virus!