સુરેન્દ્રનગરના મ્યુકોરમાઈકોસીસના ઈન્જેક્શન કૌભાંડનો મુખ્ય આરોપી અમદાવાદથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં મ્યુકોરમાઈકોસીસ માટેના ઇમ્ફોટેરિસિન-બી ઇન્જેકશનની કાળાબજારીનો કેસ જૂન મહિનામાં સામે આવ્યો હતો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 8:37 PM

SURENDRANAGAR : સુરેન્દ્રનગરમાં મ્યુકોરમાઈકોસીસના ગેરકાયદે ઈન્જેક્શન કૌભાંડ સામે આવ્યું હતું.. આ મામલે સુરેન્દ્રનગર પોલીસે અમદાવાદથી કૌભાંડના મુખ્ય આરોપી શિવમ રાવલને ઝડપી પાડ્યો છે.. આ મામલે પોલીસે પહેલા ત્રણ આરોપીને દબોચી લીધા હતા… પરંતુ મુખ્ય આરોપી શિવમ રાવલ ફરાર થઈ ગયો હતો.. પરંતુ સુરેન્દ્રનગર પોલીસે મધ રાત્રે અમદાવાદથી તેને પકડી પાડ્યો છે.. અને કોર્ટમાં હાજર કરી તપાસ હાથ ધરી છે…

સુરેન્દ્રનગરમાં મ્યુકોરમાઈકોસીસ માટેના ઇમ્ફોટેરિસિન-બી ઇન્જેકશનની કાળાબજારીનો કેસ જૂન મહિનામાં સામે આવ્યો હતો છે.સુરેન્દ્રનગરની બી ડિવિઝન પોલીસે..બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે વોચ ગોઠવીને બે આરોપીને ઇન્જેકશનની કાળાબજારી કરતા રંગેહાથ ઝડપી લીધા હતા અને 20 ઇન્જેકશનનો જથ્થો કબજે કર્યો હતો.આરોપીઓ પ્રત્યેક ઇન્જેકશન 9 હજાર રૂપિયામાં વેચીને કાળાબજારી કરતા હતા. પોલીસે સમગ્ર મામલે 2 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : SURAT : કડોદરામાં ગટરની સમસ્યા અંગે નગરપાલિકા ખાતે હોબાળો, 100 થી વધુ નગરજનોએ વિરોધ કર્યો

આ પણ વાંચો : ભાવનગરના માર્ગો પર મોટા ખાડાઓ અને રખડતા ઢોર, બંનેમાંથી જીવના જોખમે બચવું પડે છે

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">