સંતરામપુરમાં ધ્વજવંદન દરમિયાન વીજકરંટ લાગતા 2 કિશોરના મોત, જુઓ VIDEO

મહિસાગરના સંતરામપુર તાલુકામાં ધ્વજવંદન દરમિયાન વીજકરંટ લાગતા 2 કિશોરના મોત થયા છે. સંતરામપુરના કેણપુર ગામની પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી. શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ હતો તે દરમિયાન ધ્વજપોલ ઉભો કરવા જતા બંને કિશોરના મોત થયા હતા. દિલીપ રાણા અને ગણપત વળવાઈ નામના કિશોર ધોરણ 10માં અભ્યાસ કરતા હતા ત્યારે બંનેના મોતને લઈને માત્ર પરિવાર જ […]

સંતરામપુરમાં ધ્વજવંદન દરમિયાન વીજકરંટ લાગતા 2 કિશોરના મોત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 15, 2019 | 8:26 AM

મહિસાગરના સંતરામપુર તાલુકામાં ધ્વજવંદન દરમિયાન વીજકરંટ લાગતા 2 કિશોરના મોત થયા છે. સંતરામપુરના કેણપુર ગામની પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી. શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ હતો તે દરમિયાન ધ્વજપોલ ઉભો કરવા જતા બંને કિશોરના મોત થયા હતા. દિલીપ રાણા અને ગણપત વળવાઈ નામના કિશોર ધોરણ 10માં અભ્યાસ કરતા હતા ત્યારે બંનેના મોતને લઈને માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. જોકે સાથે સાથે લોકોમાં રોષની લાગણી પણ ફેલાયેલી છે. શાળાના ધ્વજવંદન કાર્યક્રમમાં આવી ઘટના બને તેવુ લોકો વિચારી પણ ન શકે. ધ્વજવંદન માટે શાળાના શિક્ષકોએ તમામ કામ કરવાના હોય, પોલ ઉભો કરવાની જવાબદારી શાળાની શિક્ષકોની હોય છે. પરંતુ આ શાળાના શિક્ષકો પોતાની જવાબદારીમાંથી છટકી ગયા અને તેમણે આ કામ માસૂમ બાળકોને સોંપી દીધું, જેનું પરિણામે બાળકોના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: દિવાળી પર મહેમાનોને શું ગિફ્ટ આપશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી તેની વાત!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">