હાફિઝ સઈદ કેવી રીતે કોલેજના પ્રોફેસરથી બન્યો ખતરનાક આતંકવાદી! જાણો સંપૂર્ણ કહાની

1981 માં હાફિઝ સઈદના જીવનમાં વળાંક આવ્યો. યુનિવર્સિટીમાં ભણાવતી વખતે તેમને સાઉદી અરેબિયાના રિયાધમાં કિંગ સઉદ યુનિવર્સિટી તરફથી શિષ્યવૃત્તિનું આમંત્રણ મળ્યું. 2 વર્ષ સુધી અભ્યાસ કરતી વખતે હાફિઝ સઈદ નિયમિતપણે સાઉદી અરેબિયાના વડા મુફ્તી શેખ અબ્દુલ અઝીઝ બિન બાજની વાતો સાંભળતો હતો. તે પોતે માને છે કે જો તે શેખ બિન બાજને મળ્યો ન હોત […]

હાફિઝ સઈદ કેવી રીતે કોલેજના પ્રોફેસરથી બન્યો ખતરનાક આતંકવાદી! જાણો સંપૂર્ણ કહાની
Follow Us:
| Updated on: Aug 28, 2019 | 9:29 AM

1981 માં હાફિઝ સઈદના જીવનમાં વળાંક આવ્યો. યુનિવર્સિટીમાં ભણાવતી વખતે તેમને સાઉદી અરેબિયાના રિયાધમાં કિંગ સઉદ યુનિવર્સિટી તરફથી શિષ્યવૃત્તિનું આમંત્રણ મળ્યું. 2 વર્ષ સુધી અભ્યાસ કરતી વખતે હાફિઝ સઈદ નિયમિતપણે સાઉદી અરેબિયાના વડા મુફ્તી શેખ અબ્દુલ અઝીઝ બિન બાજની વાતો સાંભળતો હતો. તે પોતે માને છે કે જો તે શેખ બિન બાજને મળ્યો ન હોત તો જમાત-ઉદ-દાવા બનવું મુશ્કેલ થઈ ગયું હોત. આ તે જ મુફ્તી હતો જેમણે ઓસામા બિન લાદેનને પણ સમજાવ્યો હતો. જોકે, હાફિઝ સઈદના જણાવ્યા મુજબ તે સમયે ઓસામા ત્યાં હાજર ન હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
1983 માં દેશ પરત ફર્યા પછી હાફિઝ મોહમ્મદે ફરી એ જ યુનિવર્સિટીમાં ભણાવવાનું શરૂ કર્યું, પરંતુ હવે તે ફક્ત ભણાવતો જ ન હતો. તેના મગજમાં ગભરાટ ફેલાઈ ગયો. જમાત-ઉદ-દાવાને શરૂ કરવા માટેના વિચાર કરવા લાગ્યો. 1985 માં તેમણે શેખ બિન બાજની સંસ્થા મરકઝ-દાવત-ઉલ-ઈરશાદની પ્રેરણા લઈ પાંચ-છ લોકોની સહાયથી જમાત-ઉદ-દાવાની શરૂઆત કરી. તે સમયે હાફિઝ સઈદ સાયકલ પર ઘેર-ઘેર જઈ ઈસ્લામિક શિક્ષણ આપતો હતો. તેણે એક મેગેઝિન પણ બહાર પાડ્યું હતું, જેનું નામ ‘દાવા’ હતું. જેના પર પરવેઝ મુશર્રફે પ્રતિબંધ મૂક્યો હતો. હાફિઝની સંસ્થા જાહેર દવાખાના ખોલી રહી હતી, કરાચીથી ગુજરાંવાલા સુધી હોસ્પિટલો બનાવતી હતી. એમ્બ્યુલન્સ ચલાવતો હતો, શાળાઓ બનાવતો હતો, પરંતુ પડદા પાછળની વાસ્તવિક એ હતી કે તે આતંકવાદને પ્રોત્સાહન આપતો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જમાત-ઉદ-દાવા એ એક નકાબ હતો, જેની પાછળ લશ્કર-એ-તૈયબાની કરતુતો ચાલુ જ હતી. વર્ષ 2005 ના ભૂકંપ અને 2010 ના પૂર દરમિયાન જમાત-ઉદ-દાવાએ લોકોમાં જે કામ કર્યું હતું તેને તેનાથી મજબૂતી મળી હતી. પછીથી તેમણે આ વિસ્તારોમાં પોતાનો અડ્ડો સ્થાપિત કર્યો. સામાન્ય પાકિસ્તાની તેને પરોપકારી તરીકે જોઈ રહ્યો હતો. હાફિઝ સઇદનું સીધું ગણિત લોકોમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કરવાનો હતો અને તેમાંથી કાશ્મીરમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓમાં યુવકોને સામેલ કરતો હતો. આ જ કારણ છે કે અમેરિકાએ જેના સામાજિક સેવાના કાર્યોની પ્રશંસા કરી હતી તેને જ તેની સંસ્થા પર કબજો કર્યો.

આ પણ વાંચો: પાકિસ્તાનના ખાસ કમાન્ડો ભારત પર કરી રહ્યા છે હુમલાની તૈયારી!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">