TRP SCAMના આરોપી BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

15 જાન્યુઆરીએ મોડી રાત્રે TRP SCAMના આરોપી BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તાની તબિયત લથડી હતી, જેના કારણે તેમને સારવાર માટે જે.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

TRP SCAMના આરોપી BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તા
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:10 PM

15 જાન્યુઆરીએ મોડી રાત્રે TRP SCAMના આરોપી BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તાની તબિયત લથડી હતી, જેના કારણે તેમને સારવાર માટે જે.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલમાં તેમને ICUમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. મુંબઈ પોલીસે 11 જાન્યુઆરી સોમવારના દિવસે રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખાનચંદાણી, રોમલ રામગઢિયા તેમજ BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તા વિરૂદ્ધ TRP કૌભાંડમાં 3,400 પાનની ચાર્જશીટ દાખલ કરી હતી.

શું છે સમગ્ર મામલો?

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

ક્રિમીનલ ઈન્ટેલીજન્સ એજન્સીના આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર સચિન વેજે કહ્યું કે એમણે 3,400 પેજ સાથે TRP કૌભાંડમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 59 લોકોના નિવેદનો છે. જેમાં 15 નિષ્ણાંતોના નિવેદન શામેલ છે. આમાં ફોરેન્સિક નિષ્ણાંત પણ શામેલ છે. સમગ્ર મામલે આગળ પૂછપરછ ચાલી રહી છે. એજન્સીએ ચાર્જશીટમાં આરોપીના રૂપે રિપબ્લિક ટીવીના COO પ્રિયા મુખર્જીનું નામ પણ લખ્યું છે. ચાર્જશીટમાં એજેન્સીએ દાવો કર્યો છે કે રામગઢિયાએ રિપબ્લિક ટીવીના લોન્ચિંગના 40 અઠવાડિયા બાદ રિપબ્લિક ટીવીની TRPમાં વધારો દેખાડવા માટે રિપબ્લિક ટીવીની પ્રતિસ્પર્ધી ચેનલોના TRP રેટિંગમાં ફેરફાર કરાવ્યા હતા. જો કે રિપબ્લિક ટીવીએ તમામ આરોપોને નકાર્યા હતા.

પાર્થો દાસગુપ્તા પર લાગેલા આરોપો

TRP કૌભાંડમાં BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તાની સંડોવણી સામે આવી છે. પોલીસે આરોપ લગાવ્યા છે કે પાર્થો દાસગુપ્તા ઓફોશીયલ ઈમેલ અને વોટ્સએપના માધ્યમથી રિપબ્લિક ટીવીના પદાધિકારીઓ સાથે સંપર્કમાં હતા. પોલીસે દાવો કર્યો છે કે આ બંનેએ પોતાના વ્યક્તિગત લાભ માટે આ કૌભાંડ આચર્યું છે. આ દરમિયાન જ્યુડીશીયલ કસ્ટડીમાં રહેલા પાર્થો દાસગુપ્તાએ ન્યાયાધીશ સમક્ષ જામીન અરજી કરી હતી. જામીન અરજી ફગાવાતા પાર્થો દાસગુપ્તાએ સેશનકોર્ટમાં જામીન અરજી કરી હતી. BARCએ હંસા રીસર્ચ ગ્રુપના માધ્યમથી ફરિયાદ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે કેટલીક ટેલીવીઝન ચેનલો TRP આંકડાઓમાં ફેરફાર કરી રહી છે. હંસા રીસર્ચ BARCના વેન્ડરોમાંથી એક છે, જે પેનલ ઘરો અને લોકોના મીટરના કામ સાથે જોડાયેલી છે.

આ પણ વાંચો: INDvsAUS: બ્રિસબેનમાં રોહિત શર્માના ખોટા શોટથી ભડક્યા ગાવાસ્કર, કહ્યુ ગીફટમાં આપી વિકેટ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">