દહેજ માટે પહેલા મોઢામાં રેડ્યું એસિડ, બાદમાં કેરોસીન છાંટીને જીવતી સળગાવી નવવધૂની કરી હત્યા, જાણો સમગ્ર કિસ્સો

સાસરીયાઓની દહેજમાં 4 લાખની માંગણી પૂરી ન થતા તે લોકોએ મળીને પહેલા નવોઢાના મોઢામાં એસિડ રેડ્યૂં અને ત્યાર બાદ કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી.

દહેજ માટે પહેલા મોઢામાં રેડ્યું એસિડ, બાદમાં કેરોસીન છાંટીને જીવતી સળગાવી નવવધૂની કરી હત્યા, જાણો સમગ્ર કિસ્સો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 3:41 PM

યુપીના ફતેહપુર જિલ્લામાં સાસરિયાઓ પર દહેજની લાલચમાં નવવધૂ મહિલાને જીવતી સળગાવી દેવાનો આરોપ છે. આ ઘટના બાદ પીડિતાના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો પરંતું તેઓ પોલીસની કાર્યવાહિથી સંતુષ્ટ નથી. હાલ પોલીસે આરોપી પતિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

દહેજ માટે થયેલી હત્યાની આ ઘટના સુલતાનપુર ઘોષ પોલીસ સ્ટેશન વિસ્તારના આફોઇ ગામની છે. ઓવો આક્ષેપ કરવામાં આવે છે કે, સાસરીયાઓની દહેજમાં 4 લાખની માંગણી પૂરી ન થતા તે લોકોએ મળીને પહેલા નવોઢાના મોઢામાં એસિડ રેડ્યૂં અને ત્યાર બાદ કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી. મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ઘટના અંગે ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન ગયો ત્યારે પોલીસ તેની વાત સાંભળતી ન હતી. ખૂબ જ જહેમત બાદ પોલીસે મોડી રાત્રે કેસ નોંધ્યો હતો. પરંતુ આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

આ બનાવ અંગે એ.એસ.પી. રાજેશકુમારે જણાવ્યું હતું કે, કૌશમ્બી જિલ્લાના મોહમ્મદ યાસીને સુલતાનપુર ઘોષ પોલીસ સ્ટેશનમાં આપેલી તહરીમાં જણાવ્યું છે કે, તેણે તેની બહેનના લગ્ન મે 2021માં સુલતાનપુર ઘોષ પોલીસ સ્ટેશન વિસ્તારના અફોઇ ગામની રહેવાસી રૂખસાર અહેમદ સાથે કર્યા હતા. લગ્નના થોડા દિવસ બાદ સાસરિયાઓ વધારાના દહેજની માંગણી કરી રહ્યા હતા. જ્યારે તેમની દહેજની માંગ પૂરી કરી શક્યા નહીં ત્યારે તેની બહેનને સળગાવી દેવામાં આવી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ અંગે મેજિસ્ટ્રેટ દ્વારા પંચાયતનામા ભર્યા બાદ મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાયું છે. મૃતકના ભાઇની ફરિયાદના આધારે પતિ સહિત ચાર લોકો સામે આઈપીસીની કલમ 498-A, 304-B, દહેજ પ્રતિબંધ અધિનિયમ 1961ની કલમ 3 અને 4 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી તપાસ કરી રહિ છે.

આ પણ વાંચો: BARC Recruitment 2021: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર સાયન્ટિફિક ઓફિસરની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: Rahul Gandhi: સંસદ સત્રમાં ભારે હંગામા બાદ રાહુલ ગાંધીનું નિવેદન, “સરકાર અમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે”

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">