હીરા ઉદ્યોગની મંદીએ લીધો રત્નકલાકારનો ભોગ, જુઓ VIDEO
હીરા ઉદ્યોગમાં મંદીએ એક રત્નકલાકારનો ભોગ લીધો છે. સુરતના કોપાદ્રામાં રહેતા સુરતમાં એક રત્નકલાકારે આર્થિક સંકળામણમાં આપઘાત કર્યો છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતો યુવક હીરા ઘસવાનું કામ કરતો હતો, પરંતુ હીરા ઉદ્યોગમાં મંદી આવતા તેને નોકરીમાથી છૂટો કરી દેવાયો હતો. નોકરી ન હોવાથી તે આર્થિક ભીંસમાં આવી ગયો હતો, જેમા કંટાળીને તેણે ઝેરી દવા ગટગટાવી […]
હીરા ઉદ્યોગમાં મંદીએ એક રત્નકલાકારનો ભોગ લીધો છે. સુરતના કોપાદ્રામાં રહેતા સુરતમાં એક રત્નકલાકારે આર્થિક સંકળામણમાં આપઘાત કર્યો છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતો યુવક હીરા ઘસવાનું કામ કરતો હતો, પરંતુ હીરા ઉદ્યોગમાં મંદી આવતા તેને નોકરીમાથી છૂટો કરી દેવાયો હતો. નોકરી ન હોવાથી તે આર્થિક ભીંસમાં આવી ગયો હતો, જેમા કંટાળીને તેણે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલુ કરી લીધું.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતની APMCમાં ઘઉં, બાજરા અને જુવાર સહિત અન્ય પાકોના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર