BANASKATHA : કાતિલ પ્રેમી કોણ ? અમીરગઢમાં ત્યક્તા મહિલાની થઇ ક્રુર હત્યા

BANASKATHA : કોરોનાકાળમાં પણ રાજયમાં હત્યાના બનાવો અટકી રહ્યાં નથી. રાજયમાં છાશવારે હત્યાના બનાવો બની રહ્યા છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં

BANASKATHA : કાતિલ પ્રેમી કોણ ? અમીરગઢમાં ત્યક્તા મહિલાની થઇ ક્રુર હત્યા
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 31, 2021 | 6:54 PM

BANASKATHA : કોરોનાકાળમાં પણ રાજયમાં હત્યાના બનાવો અટકી રહ્યાં નથી. રાજયમાં છાશવારે હત્યાના બનાવો બની રહ્યા છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં, અહીં એક સાથે બબ્બે હત્યાના બનાવોને કારણે હાહાકાર મચી ગયો છે.

પ્રેમસંબંધમાં માનવી કયારે ક્રુર બની જતો હોય છે તે કહેવું મુશ્કેલ છે. અને, પ્રેમમાં અંધ બનેલ વ્યક્તિ કયારેક મોતનો ભોગ બને છે. આવું જ કંઇક બન્યું છે અમીરગઢમાં. જયાં એક મહિલાને પ્રેમસંબંધમાં મળ્યું છે મોત.

બનાસકાંઠા જિલ્લામાં ડબલ મર્ડરથી હાહાકાર

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

બનાસકાંઠા જિલ્લામાં જે બબ્બે હત્યાના બનાવો બન્યા છે. જેમાં એક હત્યા અમીરગઢમાં કરવામાં આવી છે. જેમાં એક મહિલાની હત્યા કરાઇ છે. મહિલાની હત્યા કરી તેણીની મૃતદેહને ફેંકી દેવામાં આવી છે. આ મહિલાના શરીર પર ચપ્પાના ઘાના નિશાનો પણ જોવા મળ્યા છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર કેસ ?

બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢની સીમમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મહિલાનો મૃતદેહનો કબજો મેળવી તેની તપાસ કરાઇ હતી. ત્યારે મહિલાના શરીર પર ચારથી પાંચ ચપ્પાના ઘા દેખાયા હતા. જે પ્રથમ દ્રષ્ટિએ હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

કોણ છે આ મહિલા ? સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમીરગઢમાં રહેતી ત્યકતા તરીકે પોતાનાં માતા-પિતા પાસે જીવન વ્યતીત કરતી ભગીબેન નાથબાવા અમીરગઢના નાગજી રબારી સાથે પ્રેમ સંબંધમાં હતી. નાગજી રબારી અને ભગીબેન એકબીજાને મળતા હતાં. ગઇકાલે પણ ભગીબેન નાગજી સાથે ગયા હતા. જે બાદ તેમની હત્યા કરેલી લાશ મળી હતી. આ સમગ્ર મામલે મૃતક મહિલાની નાની બહેનની ફરિયાદના આધારે આરોપી નાગજી દેસાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. જેથી અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું પ્રેમસંબંધમાં થઇ છે હત્યા ?

હાલ તો શંકાના આધારે પોલીસે આરોપી પ્રેમી નાગજી દેસાઈની શોધખોળ હાથ ધરી છે. જ્યારે હત્યા કયા કારણે કરવામાં આવી તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ ત્યકતા મહિલા જ્યારે એક વ્યક્તિના પ્રેમ સંબંધમાં હતી. તેમ છતાં તેની ચાકુ ના ઘા ઝીંકી ઘાતકી હત્યા કેમ કરવામાં આવી ??? તેને લઈને અનેક સવાલોએ જન્મ લીધો છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">