Crime: જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ થતા જ જમીનના નામે છેતરપિંડી, એક શખ્સની ધરપકડ

આરોપી સોશિયલ મીડિયા પર જેવર એરપોર્ટ નજીક ફાર્મ હાઉસ વેચવાની જાહેરાત વાયરલ કરી રહ્યો હતો. પોલીસ પકડમાં આવેલ શખ્સ મૂળ રૂપથી મુંબઈનો રહેવાસી છે.

Crime: જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ થતા જ જમીનના નામે છેતરપિંડી, એક શખ્સની ધરપકડ
Manoj Kumar Sharma arrested by the police
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 9:57 AM

યુપી(UP)ના ગ્રેટર નોઈડા(Greater Noida)માં બની રહેલા જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ (Jewar International Airport)નું નિર્માણ કાર્ય શરૂ જ થયું છે ત્યાં આખા વિસ્તારમાં જમીનના નામે છેતરપિંડી (Land Fraud) શરૂ થઈ ગઈ છે. ત્યાં ઔદ્યોગિક અને રહેણાંક પ્લોટના ખરીદ-વેચાણના નામે મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ઘણી નકલી કંપનીઓએ લોકોને આકર્ષક ઓફર આપવાનું શરૂ કરી દીધું છે.

આરોપી સોશિયલ મીડિયા પર જેવર એરપોર્ટ નજીક ફાર્મ હાઉસ વેચવાની જાહેરાત વાયરલ કરી રહ્યો હતો. પોલીસ પકડમાં આવેલ શખ્સ મૂળ રૂપથી મુંબઈનો રહેવાસી છે.

અનેક પ્રકારની જાહેરાતો બહાર પાડવામાં આવી રહી છે, જેમાં સસ્તા દરે પ્લોટ વેચવાનું કહેવામાં આવી રહ્યું છે. આવી જ કંપની સાથે સંકળાયેલા એક આરોપીની નોઈડા પોલીસે ધરપકડ કરી છે. આરોપી જેવર એરપોર્ટ નજીક એક ફાર્મ હાઉસ વેચવાની જાહેરાત સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ (Viral)કરી રહ્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલો મનોજકુમાર શર્મા મૂળ મુંબઈનો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પોલીસે યમુના ઓથોરિટીના અધિકારીની ફરિયાદ પર કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ FIR યમુના ઓથોરિટીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સ્મિતાએ 9 ડિસેમ્બરે નોંધાવી હતી. તહરીરમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક છેતરપિંડી કરનારાઓ સોશિયલ મીડિયા અને વિવિધ સ્થળો પર હોર્ડિંગ્સ લગાવીને સેક્ટર 29 અને સેક્ટર 32માં 400 ચોરસ મીટરથી 4000 ચોરસ મીટર સુધીના પ્લોટ અને ફાર્મ હાઉસના વેચાણની જાહેરાત કરી રહ્યા છે.

આ ફરિયાદના આધારે નોઈડા પોલીસે (Noida Police) તપાસ શરૂ કરી અને મુંબઈના રહેવાસી મનોજ કુમાર શર્માની ધરપકડ કરી. આરોપી મનોજ નોઈડાના સેક્ટર 125માં બુલમેન રિયાલિટી નામની કંપનીમાં એસોસિયેટ ડાયરેક્ટર છે. પોલીસ તેની સતત પૂછપરછ કરી રહી છે. તેણે પોલીસને તેના સાથીદારોના નામ પણ જણાવ્યા છે, જેમને શોધવામાં આવી રહ્યા છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ લોકોએ પ્લોટ બુકિંગના નામે કેટલા લોકો પાસેથી પૈસા વસૂલ્યા છે.

આ પણ વાંચો: તેલંગાણા અને બંગાળ પછી તમિલનાડુમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી, કેરળ, મહારાષ્ટ્રમાં નવા વેરિઅન્ટના 4-4 નવા કેસ જોવા મળ્યા

આ પણ વાંચો: Happy Birthday Harshdeep Kaur: સૂફી ગીતોથી લોકોને દિવાના બનાવનાર હર્ષદીપ કૌરના જન્મદિવસ પર જાણો તેમની સાથે જોડાયેલી વાતો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">