અંકલેશ્વર ખાતે થયેલી 3.29 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાંચે 4 લુટારૂઓને ઝડપી પાડ્યા

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર ખાતે થયેલી 3.29 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. IIFLની બ્રાન્ચમાંથી કરોડોના સોનાની લૂંટ કરનારા આરોપી ઝડપાઈ ગયા છે. ભરૂચ ક્રાઈમ બ્રાંચે 4 લૂંટારૂને ઝડપી પાડ્યા છે જે અંગેની સત્તાવાર માહિતિ ઝડપથી પોલીસ દ્વારા આપવામાં આવશે કે કઈ રીતે લુટારૂઓએ આખા ખેલને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં […]

અંકલેશ્વર ખાતે થયેલી 3.29 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાંચે 4 લુટારૂઓને ઝડપી પાડ્યા
Follow Us:
| Updated on: Nov 18, 2020 | 9:35 AM

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર ખાતે થયેલી 3.29 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. IIFLની બ્રાન્ચમાંથી કરોડોના સોનાની લૂંટ કરનારા આરોપી ઝડપાઈ ગયા છે. ભરૂચ ક્રાઈમ બ્રાંચે 4 લૂંટારૂને ઝડપી પાડ્યા છે જે અંગેની સત્તાવાર માહિતિ ઝડપથી પોલીસ દ્વારા આપવામાં આવશે કે કઈ રીતે લુટારૂઓએ આખા ખેલને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં કોની કોની સંડોવણી છે તે પણ વિગત સાથે બહાર આવશે. પોલીસને મુદ્દામાલ કબજે કરવામાં પણ સફળતા મળી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">