Ahmedabad : લૂંટારું ટોળકી પોલીસ ગિરફ્તમાં, ગેંગ મોટાભાગે મંદિરોને કરતી ટાર્ગેટ

પહેલા નોરતાના દિવસે જ સાણંદ ખાતે આવેલા ઉમિયા મંદિરમાં લૂંટ અને ધાડની ઘટના બનાવ પામો હતી જેમાં આરોપીઓએ મંદિરના પૂજારીને માર મારવામાં આવ્યો હતો અને બંધક બનાવી દીધો હતો.

Ahmedabad : લૂંટારું ટોળકી પોલીસ ગિરફ્તમાં, ગેંગ મોટાભાગે મંદિરોને કરતી ટાર્ગેટ
Ahmedabad: Robbers arrested by police, gangs mostly target temples
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Oct 16, 2021 | 6:42 PM

લૂંટ અને ધાડ કરતી દાહોદની એક ગેંગના ચાર આરોપીઓની ધરપકડ ગ્રામ્ય એલ.સી.બી એ હાથીજણ સર્કલ પાસેથી ધરપકડ કરી લીધી છે. તાજેતરમાંજ સાણંદ પોલીસ સ્ટેશનની હદમાં ઉમિયા માતાજીના મંદિરમાં આ ગેંગ દ્વારા ધાડ પાડવામાં આવી હતી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં ગ્રામ્ય પોલીસે લૂંટમાં ગયેલો રૂપિયા 32 હજાર નો તમામ મુદ્દમાલ કબ્જે કરી લીધો છે.

પહેલા નોરતાના દિવસે જ સાણંદ ખાતે આવેલા ઉમિયા મંદિરમાં લૂંટ અને ધાડની ઘટના બનાવ પામો હતી જેમાં આરોપીઓએ મંદિરના પૂજારીને માર મારવામાં આવ્યો હતો અને બંધક બનાવી દીધો હતો. અને બાદમાં મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપેલી આ ગેંગના બે શખસો છે જે બંને પિતરાઈ ભાઈઓ પણ છે અને આ ગેંગના બે ભાગ પાડવામાં આવેલા છે તે છતાંય આ બંને ભાઈઓ પોતાની બન્ને ગેંગને સાથે રાખીને લૂંટની ઘટનાને અંજામ આપતા હોવાની કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ રજુ કરી છે.

ગ્રામ્ય એલ.સી.બીએ દાહોદની ગેંગની ધરપકડ કરીને અન્ય 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં સાણંદ માં થયેલી ધાડ, વિરમગામ પાસે થયેલી મંદિરમાં ચોરી અને મોબાઈલ ફોનની લૂંટ, સાણંદ ના ઇયાવા ગામે મંદિરમાં ચોરી, અડાલજ ખાતે શનિદેવ મંદિરમાં રોકડ રૂપિયાની ચોરી તથા ગાંધીનગરમાં જૈન મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સહિત વડસરમાં જૈન મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપી ચુક્યા છે ગ્રામ્ય એલ.સી.બી ઝડપેલાં હાથીજણ સર્કલ ખાતેથી કાળું વિરસિંહ હઠીલા, કેવન વિરસિંહ હઠીલા, હરેશ હઠીલા અને પ્રવીણ હઠીલા ચારેય આરોપીઓની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ગુનામાં બે આરોપીઓ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સવારે આખો દિવસ મજૂરી કામ કરવાનું અને રાત્રે મંદિરનો ટાર્ગેટ બનાવતી હતી. ઉલ્લેખનીય છે કે આ ગેંગના એક સભ્ય દ્વારા સવારે મંદિરમાં રેકી કરવાંમાં આવતી હતી અને દાંપેટીમાં સિક્કો નાંખીને અનુમાન કરવામાં આવતું હતું કે દાનપેટી ભરેલી છે ખાલી અને બાદમાં મોડી રાત્રે બે વાગ્યાથી ત્રણ વાગ્યાના અરસામાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. મહત્વનું છે કે એલસીબી માં હાથે ઝડપાયેલી આ ગેગના તમામ સભ્યો એક જ કુટુંબના છે તમામ સભ્યો લૂંટ અને ચોરીના ગુનાહ જ આચરે છે તેવી પણ હકીકત હાલ પોલીસ પાસે આવી છે ત્યારે હાલ ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">