એક યુવકે કરી આત્મહત્યા અને દિવાલ પર લખ્યું તેનું કારણ! જાણીને તમે પણ ચોંકી જશો!
અમદાવાદના ત્રાગડ ગામમાં રહેતા એક 27 વર્ષના યુવકે તેની પત્ની હેરાન કરતી હોવાથી પોતાના ઘરે પંખા પર લટકી આત્મહત્યા કરી લીધી હતી. આ યુવકનું નામ હતું સમશેરસિંઘ સરદાર જે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ યુવકે આત્મહત્યા કરતા પહેલા તેના બેડરૂમની દિવાલ પર લખ્યું હતું કે, તેની પત્ની દ્વારા તેને હેરાન […]
અમદાવાદના ત્રાગડ ગામમાં રહેતા એક 27 વર્ષના યુવકે તેની પત્ની હેરાન કરતી હોવાથી પોતાના ઘરે પંખા પર લટકી આત્મહત્યા કરી લીધી હતી. આ યુવકનું નામ હતું સમશેરસિંઘ સરદાર જે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ યુવકે આત્મહત્યા કરતા પહેલા તેના બેડરૂમની દિવાલ પર લખ્યું હતું કે, તેની પત્ની દ્વારા તેને હેરાન કરવામાં આવી રહ્યો હતો અને આમા તેમની માતા જવાબદાર નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
હાલ આ કેસને એક આકસ્મિક મૃત્યુના કેસ તરીકે નોંધવામાં આવ્યો છે. થોડા દિવસ બાદ તેમના પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવશે. આ ઉપરાંત આત્મહત્યા સાથે જોડાયેલા પુરાવા પણ પોલીસ એકત્ર કરી રહી છે. તપાસમાં જો તેની પત્નીના કારણે સરદારે આત્મહત્યા કરી છે એવું બહાર આવશે તો તેની પત્ની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: જીવન-મરણ તો ભગવાનના હાથમાં હોય છે: ગોવિંદ પટેલનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ VIDEO
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]