અમદાવાદમાં લૂંટારાઓ બેખૌફ, નિકોલમાં બંદૂકની અણીએ જવેલર્સની દુકાનમાં લૂંટ, પોલીસ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદમાં બંદૂકની અણીએ જવેલર્સની દુકાનમાં લૂંટની ઘટના બની છે. નિકોલના ઉમિયા સર્કલ પાસે વિરલ જવેલર્સમાં લૂંટ થઈ છે.
અમદાવાદમાં બંદૂકની અણીએ જવેલર્સની દુકાનમાં લૂંટની ઘટના બની છે. નિકોલના ઉમિયા સર્કલ પાસે વિરલ જવેલર્સમાં લૂંટ થઈ છે. લૂંટારૂઓ સોના ચાંદી દુકાન લૂંટીને ફરાર થઈ ગયા છે. ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગળની તપાસ હાથધરી છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ ડોના ગાંગુલીને ફોન કરી સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યના પૂછ્યા હાલચાલ