Rajkot- ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માત, ત્રણ લોકો જીવતા સળગીને ભળથુ થઈ ગયા

Rajkot- ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માતમાં 3નાં મોત થઈ ગયા. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો ભયાનગક હતો કે જેમાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા અને કારમાં બેઠેલા 3 વ્યક્તિ કારની અંદર જ બળી જતા તેમનું મોત નિપજ્યું હતું. બંને વાહનોમાં લાગેલી આગ બાદ ફાયરની ટીમ પહોચી હતી અને હવે પોલીસે ઘટનાની આગળ તપાસ શરૂ […]

Rajkot- ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માત, ત્રણ લોકો જીવતા સળગીને ભળથુ થઈ ગયા
Follow Us:
| Updated on: Jan 02, 2021 | 9:05 AM

Rajkot- ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માતમાં 3નાં મોત થઈ ગયા. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો ભયાનગક હતો કે જેમાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા અને કારમાં બેઠેલા 3 વ્યક્તિ કારની અંદર જ બળી જતા તેમનું મોત નિપજ્યું હતું. બંને વાહનોમાં લાગેલી આગ બાદ ફાયરની ટીમ પહોચી હતી અને હવે પોલીસે ઘટનાની આગળ તપાસ શરૂ કરી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">