અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 11 બાંગ્લાદેશીઓની કરાઈ ધરપકડ
ભારતીય પુરાવા વિના અમદાવાદમાં રહેતા 11 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. એસઓજી ક્રાઇમ દ્વારા આ બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ છે. પોલીસને મળેલી જાણકારી અનુસાર ઇસનપુર ચંડોળા તળાવ પાસે તપાસ કરતાં આ વિસ્તારમાંથી જ 11 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાઈ ગયા હતા. આ પહેલાં પણ નકલી પાસપોર્ટ અને આધારકાર્ડના સહારે રહેતાં બાંગ્લાદેશીઓ વટવામાંથી ઝડપાયા હતા. રોચક VIDEO જોવા […]
ભારતીય પુરાવા વિના અમદાવાદમાં રહેતા 11 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. એસઓજી ક્રાઇમ દ્વારા આ બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ છે. પોલીસને મળેલી જાણકારી અનુસાર ઇસનપુર ચંડોળા તળાવ પાસે તપાસ કરતાં આ વિસ્તારમાંથી જ 11 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાઈ ગયા હતા. આ પહેલાં પણ નકલી પાસપોર્ટ અને આધારકાર્ડના સહારે રહેતાં બાંગ્લાદેશીઓ વટવામાંથી ઝડપાયા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સ્કિમના નામે કરોડોનું કૌભાંડ! સંચાલકો કરોડો રૂપિયા ઉઘરાવી ફરાર, માસિક સ્કિમના નામે ઉઘરાવતાં હતા રૂ.1000