Remdesivir દવા દેશમાં ક્યાં ક્યાં છે ઉપલબ્ધ, આ વેબસાઈટનાં માધ્યમથી કરી શકો છે ચેક

Remedesivir: દેશના ઘણા રાજ્યોમાં કોવિડ -19 (Covid 19)ની સારવાર માટે વપરાતી દવા રેમેડેસિવિરની અછત છે. આવી સ્થિતિમાં,લોકોને દવા સરળતાથી મળી રહે તે માટે ફાર્મા કંપની રેડ્ડીઝ લેબોરેટરીએ વેબસાઇટ પર રેમેડિસિવિરની ઉપલબ્ધતા વિશે માહિતી આપી રહી છે.

Remdesivir દવા દેશમાં ક્યાં ક્યાં છે ઉપલબ્ધ, આ વેબસાઈટનાં માધ્યમથી કરી શકો છે ચેક
File Image
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Oct 19, 2021 | 2:47 PM

Remedesivir: દેશના ઘણા રાજ્યોમાં કોવિડ -19 (Covid 19)ની સારવાર માટે વપરાતી દવા રેમેડેસિવિર (Remedesivir)ની અછત છે. આવી સ્થિતિમાં,લોકોને દવા સરળતાથી મળી રહે તે માટે ફાર્મા કંપની રેડ્ડીઝ લેબોરેટરીએ વેબસાઇટ પર રેમેડિસિવિરની ઉપલબ્ધતા વિશે માહિતી આપી રહી છે. આમાં અનેક શહેરોની હોસ્પિટલો અને ડ્રગ સ્ટોર્સના ફોન નંબર અને સરનામાં સહિતની માહિતી આપવામાં આવી છે.

કોવિડ -19 ની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા રેમેડિસવીરની દવાના અભાવના ઘણા રાજ્યોના અહેવાલો આવ્યા છે, જ્યારે કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. લોકોને દવા સરળતાથી મળી રહે તે માટે, અગ્રણી ફાર્મા કંપની ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝની સત્તાવાર વેબસાઇટમાં રેમેડિસવીરની ઉપલબ્ધતાની વિગતો સૂચિબદ્ધ  કરવામાં આવી છે. આ સાથે, કોવિડની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી ફવિપીરાવીર ટેબ્લેટ્સની વિગતો પણ આપવામાં આવી છે.

Remedesivir દેશમાં ક્યાંથી થશે ઉપલબ્ધ?

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આવી છે કે, જેમાં ફોન નંબર અને સરનામાં છે, જેની સાથે બંને દવાઓ ઉપલબ્ધ છે.24/7 હેલ્પલાઈન નંબર 1800-266-708 પણ કોવિડની દવા સંબંધિત માહિતી માટે આપવામાં આવી છે. વેબસાઇટનો ઉદ્દેશ સ્થાનિક ડિસ્ટ્રિબ્યુટર્સની સંપર્ક વિગતો પ્રદાન કરવાનો છે કે જે ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ દ્વારા વિતરણ કરાયેલ કોવિડ દવાઓ અને રસીઓના વેચાણ અને વિતરણમાં રોકાયેલા છે.

ઘણાં રાજ્યમાં રેમેડેસિવિરની ઉણપ
દેશના જુદા જુદા ભાગોમાંથી રેમેડિસ્વીરની અછતના અહેવાલો પછી સરકારે બુધવારે કહ્યું હતું કે એન્ટિવાયરલ
દવાના ઉત્પાદનમાં ગતિ આવશે અને તેના ભાવમાં ઘટાડો આવશે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા
રાજ્યોએ રેમેડિસવીરનો સ્ટોક ઘટાડ્યો છે. આ તંગી ભારતમાં વધી રહેલા કોવિડ કેસો સાથે પણ જોડાયેલી છે.

Covid 19નાં ગંભીર દર્દીઓનાં ઈલાજ માટે ઉપયોગી કોવીડ -19 ના ગંભીર દર્દીઓની સારવાર માટે રેમેડસિવીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકારે કહ્યું છે કે રેમેડિસીવર ફક્ત ગંભીર કોવિડ કેસોમાં જ આપવું જોઈએ અને તેનો ઉપયોગ ઘરે ન કરવો જોઇએ. નીતી આયોગના સભ્ય વી.કે. પોલના જણાવ્યા અનુસાર, "રેમેડિસવીરનો ઉપયોગ ફક્ત તે જ લોકોમાં થવાનો છે કે જેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે અને ઓક્સિજન સપોર્ટ પર છે. ઘરના સેટિંગ્સમાં અને હળવા કેસ માં તેનો કોઈ ફાયદો નથી."

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">