કોરોનાની મંદીના માહોલમાં વાહનોના વેચાણમાં તેજી, દશેરાના પર્વે વાહન ખરીદવા શોરૂમમાં જામી ભીડ
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનના કારણે ઘણા ધંધા રોજગારમાં મંદીનો માહોલ છે, પરંતુ કોરોના કાળ દરમિયાન અમદાવાદમાં દશેરાના તહેવાર પર વાહનોના વેચાણમાં પાછલા વર્ષ કરતા વધારો જોવા મળ્યો છે. દશેરાના તહેવાર પર નવા વાહનોની ખરીદી થતી હોય છે, ત્યારે કોરોના કાળ દરમિયાન વાહનોના વેચાણમાં 7થી10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આજે વિજયા […]
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનના કારણે ઘણા ધંધા રોજગારમાં મંદીનો માહોલ છે, પરંતુ કોરોના કાળ દરમિયાન અમદાવાદમાં દશેરાના તહેવાર પર વાહનોના વેચાણમાં પાછલા વર્ષ કરતા વધારો જોવા મળ્યો છે. દશેરાના તહેવાર પર નવા વાહનોની ખરીદી થતી હોય છે, ત્યારે કોરોના કાળ દરમિયાન વાહનોના વેચાણમાં 7થી10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આજે વિજયા દશમીના પર્વે વહેલી સવારથી જ લોકો વાહનો ખરીદવા માટે ઉમટી પડ્યા છે.
આ પણ વાંચોઃકોરોના કાળ દરમિયાન વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત, પીએમના આગમન પૂર્વે તૈયારી પુરજોશમાં
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો