કોરોના કહેર વચ્ચે સારા સમાચાર, વેક્સીન લીધા બાદ 90 વર્ષથી વધુ વયના લોકોમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો થયો

COVID-19 રસીકરણ કોરોના સામે મજબૂત સુરક્ષા કવચ માનવામાં આવ્યું છે.પહેલ તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ બાદ સિનિયર સિટીઝન્સ અને બીજા તબક્કામાં ૪૫ વર્ષથી ઉપરના લોકોના રસીકરણ બાદ હવે ૧૮ વર્ષથી ઉપરની વયના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે.

કોરોના કહેર વચ્ચે સારા સમાચાર, વેક્સીન લીધા બાદ 90 વર્ષથી વધુ વયના લોકોમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો થયો
વેક્સીન બાદ સારી રોગપ્રતિકારક શક્તિ હાંસલ કરનાર 94 વર્ષના વૃદ્ધ ડો.પી.ટી.દવે અને 91 વર્ષીય વૃદ્ધા ઇન્દુબેન અમરતલાલ દેસાઈ
Follow Us:
| Updated on: May 08, 2021 | 10:18 PM

COVID-19 રસીકરણ કોરોના સામે મજબૂત સુરક્ષા કવચ માનવામાં આવ્યું છે.પહેલ તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ બાદ સિનિયર સિટીઝન્સ અને બીજા તબક્કામાં ૪૫ વર્ષથી ઉપરના લોકોના રસીકરણ બાદ હવે ૧૮ વર્ષથી ઉપરની વયના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે.

કોરોના વેક્સિનની અસરકારકતા મૃતકો પૈકી વેકિસનના બે ડોઝ લેનાર માત્ર ૧.૧૬ ટકા લોકો મૃત્યુ પામ્યા હોવાના આંકડા પુરવાર કરે છે,બીજી તરફ ૯૦ વર્ષથી ઉપરની વયના બે વડીલોની કેસ સ્ટડીએ ભારતીય વેક્સીન શ્રેષ્ઠ હોવાનું સાબિત કરી દીધું છે.

ભરૂચના 91 વર્ષીય વૃદ્ધા ઇન્દુબેન અમરતલાલ દેસાઈએ 13 માર્ચના રોજ પોતાનો વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો જેના 42 દિવસ બાદ 22 એપ્રિલે વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. ઈન્દુબેનના શરીરમાં વેક્સિનની અસરઅભ્યાસ માટે 15 દિવસ બાદ 7 મેના રોજ પોતાનો એન્ટિબોડી ટેસ્ટ કરાવતા માલૂમ પડ્યું કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકાર શક્તિમાં અનેક ગણો વધારો થયો છે. વૃદ્ધા ઇન્દુબેનનો એન્ટી બોડી ટેસ્ટ IgG 77 યુનિટ આવ્યું હતું. આજ રીતે 94 વર્ષના વૃદ્ધ ડો.પી.ટી.દવેએ પણ વેક્સિનના બંને ડોઝ સમય સર લીધા બાદ 14 દિવસ બાદ પોતાનો એન્ટીબોડી ટેસ્ટ કરાવતા તે 14% વધારે આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

માનવ શરીરમાં ત્રણ પ્રકારના એન્ટીબોડી બને છે. માનવ શરીરમાં ઇમ્યુનોગ્લોબ્યુલન-એમ, જી, અને ઇ ત્રણ કેટેગરીમાં એન્ટિબોડી વર્ગિકૃત થાય છે. એમ પ્રકારની એન્ટિબોડી કોઇ રોગ લાગુ પડે એ બાદ 15 દિવસ સુધી રહેતી હોય છે. એ બાદમાં શરીરમાં જી પ્રકારની એન્ટીબોડી બને છે. જેને આઇજીજી કહેવામાં આવે છે. આ એન્ટિબોડી શરીરમાં લાંબા સમય સુધી સક્રિય રહેતી હોય છે. એલર્જી જેવા દર્દીમાં આઇજી – એમ બને છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">