Surat Corona Update : વેકસીનના બંને ડોઝ લીધા હોવા છતાં પણ 274 દર્દીઓ કોરોના પોઝિટિવ

સુરત (surat)જિલ્લામાં નોંધાયેલા નવા 13 કેસમાં ઓલપાડમાં સૌથી વધુ આઠ, બારડોલીમાં ત્રણ, અને પલસાણામાં બે નવા કેસ નોંધાયા હતા. જિલ્લામાં 6 દર્દીના ડિસ્ચાર્જ સામે એક્ટિવ કેસની સંખ્યા 106 ઉપર પહોંચી છે.

Surat Corona Update : વેકસીનના બંને ડોઝ લીધા હોવા છતાં પણ 274 દર્દીઓ કોરોના પોઝિટિવ
સુરતમાં કોરોનાના કેસોમાં વધારો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 27, 2022 | 8:42 AM

Surat Corona Update : સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી કોરોનાના (corona) રોજના નોંધાઈ રહેલા કેસમાં વધઘટ નોંધાઈ રહી છે. શનિવારે નોંધાયેલા 84 કેસ સામે રવિવારે આઠ કેસના વધારા સાથે વધુ 92 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 38 લોકો કોરોના મુક્ત થયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્ય 500 ની નજીક પહોંચી છે.

નવા નોંધાયેલા દર્દીઓમાં વેસુનું દંપતી અને યુએસ ટ્રાવેલિંગ કરીને આવેલું અડાજણનું દંપતી કોરોના સંક્રમિત બન્યું છે. આ ઉપરાંત વધુ આઠ વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોનાની ઝપેટમાં ચઢ્યા છે.

જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 42,976 ઉપર પહોંચી છે. સુરત જિલ્લામાં નોંધાયેલા નવા 13 કેસમાં ઓલપાડમાં સૌથી વધુ આઠ, બારડોલીમાં ત્રણ, અને પલસાણામાં બે નવા કેસ નોંધાયા હતા. જિલ્લામાં 6 દર્દીના ડિસ્ચાર્જ સામે એક્ટિવ કેસની સંખ્યા 106 ઉપર પહોંચી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સુરત શહેરમાં નોંધાયેલા નવા શિંગણાપુરમાં રહેતા કાપડ માર્કેટના કર્મચારી, ન્યુ ડીંડોલીના બે વિદ્યાર્થી, નવા ગામના વેપારી, આંજણાના ફેક્ટરી મેનેજર, મીઠી ખાડીના એમ્બ્રોઇડરી કારીગર, ડીંડોલીનો વિદ્યાર્થી, પનાસ ગામ, ભટાર અને વેસુ, ઉધના, બમોરલીના પાંચ વિદ્યાર્થી, પાંડેસરાના લૂમસ કારીગર, અડાજણ, ઉધનાના બે એન્જિનિયર, અડાજણ અને પાલનપુરના શિક્ષક અને શિક્ષિકા આ ઉપરાંત રાંદેરના પ્રિન્ટિંગ માસ્તરનો સમાવેશ થાય છે.

છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કોરોનાના 368 પૈકી 274 દર્દીએ બંને ડોઝ લઇ લીધા છે, જ્યારે તે દર્દીઓ પૈકી 23 દર્દીએ તો માત્ર એક જ ડોઝ લીધો હતો. શહેરમાં પ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેથી મનપા તંત્ર દ્વારા જે લોકોને વેક્સિન લેવાની બાકી છે તેમને તાત્કાલિક વેક્સિન લઇ લેવાની અપીલ કરવામાં આવી છે. શહેરમાં હજી પણ ઘણા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લીધો નથી તેમજ ઘણા લોકોએ પ્રિકોશનરી ડોઝ લેવાનો સમય થઈ ગયો હોવા છતાં પણ થર્ડ ડોઝ લઈ રહ્યા નથી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">