Nagpur માં Lockdown ની ઘોષણા બાદ બજારમાં ઊમટ્યું માનવ મહેરામણ, સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા

મહારાષ્ટ્રમાં કોરોના સંકટ ઝડપથી વધી રહ્યું છે. મહારાષ્ટ્રના ઘણા શહેરો અને જિલ્લાઓમાં કોરોના વધતા જતા કેસોને જોતા Lockdown અથવા કર્ફ્યુ લાદવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં અનેક જગ્યાએ બેદરકારી પણ જોવા મળી રહી છે.

Nagpur માં Lockdown ની ઘોષણા બાદ બજારમાં ઊમટ્યું માનવ મહેરામણ, સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા
Nagpur
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 13, 2021 | 12:48 PM

Nagpur : મહારાષ્ટ્રમાં કોરોના સંકટ ઝડપથી વધી રહ્યું છે. મહારાષ્ટ્રના ઘણા શહેરો અને જિલ્લાઓમાં કોરોના વધતા જતા કેસોને જોતા Lockdown અથવા કર્ફ્યુ લાદવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં અનેક જગ્યાએ બેદરકારી પણ જોવા મળી રહી છે. નાગપુરના કપાસ માર્કેટમાં લોકો સામાજિક અંતર (Social Distancing)ના નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાયા હતા. 15 માર્ચથી શરૂ થયેલા એક અઠવાડિયાના લોકડાઉન પહેલા મોટી સંખ્યામાં લોકો બજારમાં ધસી આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઘણા જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પુણેમાં, જિલ્લા વહીવટીતંત્રે 31 માર્ચ સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવાની સૂચના આપી છે. આ સાથે, હોટલો અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાનો સમય પણ કાપવામાં આવ્યો છે. રાજ્યના 36 જિલ્લાઓમાં, 10થી વધુ જિલ્લાઓ કોરોનાના ભરડામાં છે, જેમાં 8 જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કર્ફ્યુ, લોકડાઉન અને કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

આ વર્ષે સતત ત્રીજા દિવસે સૌથી વધુ કેસ આવ્યા હતા. શુક્રવારે મહારાષ્ટ્રમાં 15,817 નવા કેસ નોંધાયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં સતત ત્રીજા દિવસે સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસો વધીને 22,82,191 થઈ ગયા છે, જ્યારે આ રોગને લીધે 56 નવા મૃત્યુ સાથે મૃત્યુની સંખ્યા 52,723 પર પહોંચી છે.

ગયા વર્ષે 2 ઓક્ટોબરે રાજ્યમાં છેલ્લા 15,000 થી વધુ કેસ આવ્યા હતા, ત્યારબાદ નવા કેસોમાં ઘટાડો થયો હતો. પરંતુ ગયા મહિને કેસોમાં તીવ્ર વધારો થયો હતો. બુધવાર અને ગુરુવારે રાજ્યમાં 13,659 અને 14,317 કેસ નોંધાયા છે. શુક્રવારે, 11,344 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જે રાજ્યમાં અત્યાર સુધીમાં સાજા થયેલા કુલ લોકોની સંખ્યા 21,17,744 પર પહોંચી ગઈ છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">