ક્રિસમસની ભેટ આપવા આવેલા સાંતાક્લોઝે ફેલાવ્યો કોરોના વાયરસ, 18ના મૃત્યુ

કોરોના આખા વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. વેક્સીન પરીક્ષણમાં સફળ ના થાય અને સૌને મળી ના જાય ત્યાં સુધી સાવચેતી જ ઉપાય છે. બેદરકારીની એક ઘટના સામે આવી છે. બેલ્ઝીયમમાં સાંતાક્લોઝ બનેલા એક વ્યક્તિ દ્વારા 157 વ્યક્તિઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ ગયું. કોરોનાના સંક્રમણમાં આવેલ સાંતાક્લોઝ કેર હોમમાં ક્રિસમસની શુભેચ્છાઓ આપવા પહોચ્યો હતો. જેના કારણે […]

ક્રિસમસની ભેટ આપવા આવેલા સાંતાક્લોઝે ફેલાવ્યો કોરોના વાયરસ, 18ના મૃત્યુ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Dec 28, 2020 | 3:55 PM

કોરોના આખા વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. વેક્સીન પરીક્ષણમાં સફળ ના થાય અને સૌને મળી ના જાય ત્યાં સુધી સાવચેતી જ ઉપાય છે. બેદરકારીની એક ઘટના સામે આવી છે.

બેલ્ઝીયમમાં સાંતાક્લોઝ બનેલા એક વ્યક્તિ દ્વારા 157 વ્યક્તિઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ ગયું. કોરોનાના સંક્રમણમાં આવેલ સાંતાક્લોઝ કેર હોમમાં ક્રિસમસની શુભેચ્છાઓ આપવા પહોચ્યો હતો. જેના કારણે ત્યાં રહેતા લોકો અને એમની દેખરેખ રાખતો સ્ટાફ કોરોના વાયરસના સંક્રમણમાં આવી ગયા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ ઘટના બેલ્ઝીયમના મોલ શહેરમાં બની છે. આ ઘટના બાદ કેર હોમમાં ડરનું વાતાવારણ ઉભું થઇ ગયું હતું. એક જાણકારી અનુસાર 121 લોકો બીમાર પડ્યા હતા. અને કેર હોમમાં રહેવાવાળા 5 લોકોનું મૃત્યુ થયું હતું. કહેવામાં આવે છે કે આ ઘટના બે અઠવાડિયા પહેલાની છે. રીપોર્ટ અનુસાર કેર હોમમાં ગયા બાદ સાંતાક્લોઝ બનેલ વ્યક્તિ ખુદ કોરોના પોઝીટીવ નીકળ્યા હતા.

ડેલી મેલના રીપોર્ટ અનુસાર, સાંતાક્લોઝ પોતાના સાથીઓ સાથે બે અઠવાડિયા પહેલા કેર હોમની મુલાકાતે ગયા હતા. કેર હોમમાં એક બાદ એક ઘણા કોરોનાના કેસ આવતા ત્યાં રહેતા દરેક લોકો અને સ્ટાફનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ત્યાં 157 લોકો કોરોના પોઝીટીવ મળી આવ્યા હતા. ત્યાર બાદ સાંતાક્લોઝને જ સુપર સ્પ્રેડર ઘોષિત કરવામાં આવ્યો હતો.

સ્થાનિક મેયર વિમ કીયર્સે જણાવ્યું હતું કે, આગામી કેટલાક દિવસો ખૂબ મુશ્કેલીભર્યા રહેશે. કેર હોમ માટે આ ખરાબ સમય છે. મેયર અગાઉ જણાવ્યું હતું કે સાંતાક્લોઝ કેર હોમ પર ગયો ત્યારે નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. જો કે, કેર હોમની તસવીરો જોયા પછી મેયરે કહ્યું કે અહીં નિયમોનું પાલન કરવામાં આવતું નથી. તેથી, આ ઘટનાથી સ્પષ્ટ છે કે કેર હોમે બેદરકારી દાખવી છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">