RAJKOT : કોરોનામાં સુગંધ ન આવે તો શું કરવું ? સ્વાદ માટે પણ છે આયુર્વેદમાં સરળ ઉપચાર

RAJKOT : કોરોનાના કપરા કાળમાં અનેક લોકો હોમઆઇસોલેટ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટની આર્યુવેદિક હોસ્પિટલના વડા ડો.જયેશ પરમારે લોકોને મેડીસીનની સાથે કેટલાક આર્યુવેદિક ઉપચાર કરવાની પણ સલાહ આપી છે.

RAJKOT : કોરોનામાં સુગંધ ન આવે તો શું કરવું ? સ્વાદ માટે પણ છે આયુર્વેદમાં સરળ ઉપચાર
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 4:37 PM

RAJKOT : કોરોનાના કપરા કાળમાં અનેક લોકો હોમઆઇસોલેટ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટની આર્યુવેદિક હોસ્પિટલના વડા ડો.જયેશ પરમારે લોકોને મેડીસીનની સાથે કેટલાક આર્યુવેદિક ઉપચાર કરવાની પણ સલાહ આપી છે.

ડૉ.જયેશ પરમારે કોરોનામાં આપી આયુર્વેદ ઉપચારની સલાહ

આર્યુવેદિક ઉપચાર- સુગંધ ન આવે તો ગાયના ધીને નવસેકુ તાપીને તેના બે ટીંપા નાકમાં નાખવા સ્વાદ ન આવે તો જીરૂ અને ખાંડને થોડી સેકીને તેને ચાવવી અને તેનો રસ ગળે ઉતારવાથી સ્વાદ આવવા લાગે છે. ઉધરસ આવે તો હળદળ અને મઘની ગોળી ખાવી,દિવસમાં ચાર થી પાંચ વખત ખાવાથી ફાયદો થશે. વીકનેસ દુર કરવા માટે રાબ પીવી,સૂંઠ,ધી ગોળ સાથે ઘઉં અથવા બાજરીની રાબ પીવાથી નબળાઇ દૂર થશે. ઓક્સિજન લેવલ વધારવા માટે કપૂર,અજમાને સૂંધવાથી ફાયદો થાય છે પણ તેની સાથે સાથે સૂંઠ ગોળ ધીની ગોળી ચૂસવી જે ઓક્સિજન લેવલ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. બાળકોને જો કોરોનાની અસર થાય અને કફ હોય તો મઘ,તુલસી અને આદુના રસ માત્રા પ્રમાણે લેવી જોઇએ.. પાચન થઇ શકે તેવો હળવો ખોરાક લેવો મગનું પાણી,મગ ભાત,ખીચડી જેવો ખોરાક લેવો જમવાનું પચી જતું હોય તો સામાન્ય ખોરાક પણ લઇ શકાય છે. વિટામીન સી મળી રહે તેવા પ્રવાહી પદાર્થો પીવાનો આગ્રહ વધારે રાખવો..

કોરોના ન હોય તેવા દર્દીઓ પણ આ કરી શકે છે. આખો દિવસ ગરમ પાણી પીવાનો આગ્રહ રાખવો શક્ય હોય તો સૂંઠ નાખવી દિવસમાં એકવાર તુલસી અને મરીનો ઉકાળો પીવો. દિવસમાં એક વખત રાય અને મીઠાંનો નાસ લેવો જે ખૂબ જ લાભદાાયક નીવડે છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

મેડિકલ દવાની સાથે પણ આર્યુવેદિક ઉપચાર કરી શકાય.

ડો.જયેશ પરમારના કહેવા પ્રમાણે એલોપેથી કે હોમિયોપેથી કોઇપણ પેથીની દવા ચાલતી હોય તેની સાથે આર્યુવેદિક ઘરેલું ઉપચાર કરી શકાય છે.આ કરવાથી દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને તેઓ જલદી રોગમુક્ત થશે. આ ઉપચારની સાથે સાથે પોઝિટિવ એનર્જી દર્દીને આપવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">